SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલનાથ સ્વામી 'તેરમા તીર્થકર શ્રી વિમલનાથ સ્વામી બારમા તીર્થંકર થયા પછી ૩૦ સાગરોપમ પછી તેરમા તીર્થકર શ્રી વિમલનાથ સ્વામી થયા. જન્મભૂમિ : પાંચાલ દેશની ! કેવળજ્ઞાન તપ ઃ છઠ્ઠ કંપિલપુર નગરી કેવળજ્ઞાન નગરીઃ કાંપિલ્યપુર જન્મદિવસ : મહા સુદ – ૩ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન પિતા : કૃતવર્મ રાજા કેવળજ્ઞાન વૃક્ષ : જંબૂ માતા : સામાદેવી કેવળજ્ઞાન દિન : પોષ સુદ ૬ લાંછન : વરાહ (સુવર) કેવળજ્ઞાન સમય : પ્રભાત વર્ણ : હેમ પ્રથમ દેશનાનો અવગાહના : ૬૦ ધનુષ્ય વિષય : બોધિદુર્લભ ભાવના કુમારાવસ્થા: ૧૫ લાખ વર્ષ પ્રથમ ગણધર : મંદર પત્ની : શ્રીકાન્તા પ્રથમ સાધ્વીઃ શિવા પુત્રો : અનુપલબ્ધ ગણધર : પ૭ રાજ્યાવસ્થા: ૩૦ લાખ વર્ષ ભક્ત રાજા : સ્વયંભૂ વાસુદેવ દીક્ષા દિન : મહા સુદ ૪ સાધુ સંખ્યા : ૬૮,૦૦૦ દીક્ષા શિબિકા : દેવદત્તા સાધ્વી સંખ્યા : ૧,૦૮,૦૦૦ દીક્ષા વન : વિહારગૃહ વન શ્રાવક સંખ્યા : ૨,૦૮,૦૦૦ દીક્ષા તપ : છ શ્રાવિકા સંખ્યા ૪,૩૪,000 સહ દીક્ષા : ૧૦૦૦ કેવળજ્ઞાની સાધુ ૫,૫૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણુંઃ ધાન્યકંટકપુર | | કેવળજ્ઞાની સાથ્વી: ૧૧,000 પ્રથમ ભિક્ષાદાતા : જયનૃપ મન:પર્યવજ્ઞાની : ૫,૫00 આહારની વસ્તુ : ખીર અવધિજ્ઞાનીઃ ૪, ૮૦૦ છાસ્યકાળ : ૨ મહિના ૧૪ પૂર્વધર સંતો : ૧,૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy