________________
શ્રી વિમલનાથ સ્વામી
'તેરમા તીર્થકર શ્રી વિમલનાથ સ્વામી
બારમા તીર્થંકર થયા પછી ૩૦ સાગરોપમ પછી તેરમા તીર્થકર શ્રી વિમલનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : પાંચાલ દેશની ! કેવળજ્ઞાન તપ ઃ છઠ્ઠ
કંપિલપુર નગરી કેવળજ્ઞાન નગરીઃ કાંપિલ્યપુર જન્મદિવસ : મહા સુદ – ૩ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન પિતા : કૃતવર્મ રાજા કેવળજ્ઞાન વૃક્ષ : જંબૂ માતા : સામાદેવી
કેવળજ્ઞાન દિન : પોષ સુદ ૬ લાંછન : વરાહ (સુવર) કેવળજ્ઞાન સમય : પ્રભાત વર્ણ : હેમ
પ્રથમ દેશનાનો અવગાહના : ૬૦ ધનુષ્ય
વિષય : બોધિદુર્લભ ભાવના કુમારાવસ્થા: ૧૫ લાખ વર્ષ પ્રથમ ગણધર : મંદર પત્ની : શ્રીકાન્તા
પ્રથમ સાધ્વીઃ શિવા પુત્રો : અનુપલબ્ધ
ગણધર : પ૭ રાજ્યાવસ્થા: ૩૦ લાખ વર્ષ
ભક્ત રાજા : સ્વયંભૂ વાસુદેવ દીક્ષા દિન : મહા સુદ ૪ સાધુ સંખ્યા : ૬૮,૦૦૦ દીક્ષા શિબિકા : દેવદત્તા
સાધ્વી સંખ્યા : ૧,૦૮,૦૦૦ દીક્ષા વન : વિહારગૃહ વન શ્રાવક સંખ્યા : ૨,૦૮,૦૦૦ દીક્ષા તપ : છ
શ્રાવિકા સંખ્યા ૪,૩૪,000 સહ દીક્ષા : ૧૦૦૦
કેવળજ્ઞાની સાધુ ૫,૫૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણુંઃ ધાન્યકંટકપુર | | કેવળજ્ઞાની સાથ્વી: ૧૧,000 પ્રથમ ભિક્ષાદાતા : જયનૃપ મન:પર્યવજ્ઞાની : ૫,૫00 આહારની વસ્તુ : ખીર
અવધિજ્ઞાનીઃ ૪, ૮૦૦ છાસ્યકાળ : ૨ મહિના
૧૪ પૂર્વધર સંતો : ૧,૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org