________________
શ્રી અભિનંદન સ્વામી પ્રથમ ગણધર : ચાર
સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ પ્રથમ સાધ્વી: શ્યામા
સંપૂર્ણ આયુષ્ય ઃ ૬૦ લાખ પૂર્વ ગણધર : ૧૦૨
નિર્વાણ તપ : માસખમણ ભક્ત રાજા : મૃગસેન
નિર્વાણ ભૂમિ : સમેતશિખર સાધુ સંખ્યા : ૨,૦૦,૦૦૦ નિર્વાણ દિન: ચૈત્ર સુદ ૫ સાધ્વી સંખ્યા : ૩,૩૬,000 નિર્વાણ સંગાથ શ્રાવક સંખ્યા : ૨,૯૩,૦૦૦ શાસન કાળ: ૧૦ લાખ ક્રોડી શ્રાવિકા સંખ્યા: ૬,૩૬,૦૦૦
સાગરોપમ કેવળજ્ઞાની સાધુ: ૧૫,૦૦૦ | સમકિત પ્રાપ્તિનો ભવ: વિપુલ વાહન કેવળજ્ઞાની સાધ્વીઃ ૩૦,OOO
તીર્થકર નામકર્મ મન:પર્યવજ્ઞાની : ૧૨,૧૫૦
નિકાચનનો ભવ : વિપુલ વાહન અવધિજ્ઞાનીઃ ૯, ૬૦૦
પૂર્વનો દેવ ભવ
(ચ્યવન સ્થાન) : આનત દેવલોક ૧૪ પૂર્વધર સંતોઃ ૨,૧૫૦
સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩
નોંધ : સંભવનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતાં. પ્રભુનું શાસન ચોથા તીર્થકર અભિનંદન સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સેનાદેવી મોક્ષમાં ગયાં અને પિતા જિતાર્થરાજા ઈશાન દેવલોકમાં ગયા.
'ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી
ત્રીજા તીર્થકર થયા પછી ૧૦ લાખ ક્રોડી સાગરોપમ પછી ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની વનિતા | માતા : સિધ્ધાર્થ નગરી
લાંછન : વાનરનું જન્મદિવસ : મહા સુદ – ૨ વર્ણ : કંચન પિતા : સંવર રાજા
અવગાહના : ૩૫૦ધનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org