________________
શ્રી ઋષભદેવ સ્વામી ચૌવિહાર ઉપવાસ, વર્ષીતપની પરંપરા
ઋષભદેવ ભગવાનથી
: (૧) ભરત ચક્રવર્તી
શરૂ થઈ.
(૨) બાહુબલી આદિ | પ્રથમ પારણું: હસ્તિનાપુર નગરમાં
૧૦૦ (સર્વે મોક્ષમાં
ઈક્ષરસથી, શ્રેયાંસકુમારના હાથે
ગયા)
અવગાહના : (ઉંચાઈ) ૫૦૦ ધનુષ્ય : (૧) સુમંગલા (૨) સુનંદા
પત્ની
પુત્રો
પુત્રીઓ : (૧) બ્રાહ્મી (૨) સુંદરી | કેવળજ્ઞાન
કલ્યાણક
કુમારાવસ્થા ઃ ૨૦લાખ પૂર્વ (જયાં સુધી રાજ્ય ગાદીએ ન બેસે ત્યાં સુધી કુંવર કહેવાય)
રાજ્યાવસ્થાઃ ૬૩ લાખ પૂર્વ રાજ્ય ભોગવ્યું.
દીક્ષા કલ્યાણક: ૮૩ લાખ પૂર્વની ઉંમરે, ફાગણ વિંદ - ૮ના ૪૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી હતી.
દીક્ષા શિબિકાનું નામ : સુદર્શના દીક્ષા તપ
: બે ઉપવાસ
:
વંશના
કુળ અને ગોત્ર : ઈક્ષ્વાકુ કાશ્યપ ગોત્રમાં
ઉગ્રતપસ્યા : દીક્ષા લીધી ત્યારથી
૪૦૦
દિવસના
: મહાદિ -૧૧ના દિવસે
અયોધ્યા
પ્રથમ ગણધર : ઋષભસેન
(પુંડરિક) પ્રથમ સાધ્વીઃ બ્રાહ્મી
ગણધર : ૮૪
દીક્ષા વન : સિધ્ધાર્થ વન
શરીરનો વર્ણ : સુવર્ણ (કંચનવર્ણી સાધુ સંખ્યા : ૮૪ હજાર (૮૪૦૦૦)
સાધ્વી સંખ્યા ૩,૦૦,૦૦૦
કાયા)
શ્રાવક સંખ્યા : ૩,૫૦,૦૦૦
Jain Education International
નગરીના
શકટમુખ ઉદ્યાનમાં
વડના ઝાડ નીચે,
પ્રભાતના
સમયે
અઠ્ઠમતપ સહિત કેવળ જ્ઞાન થયું.
પ્રથમ દેશનાનો ઃ (૧) સાધુ ધર્મ વિષય
(૨) શ્રાવક ધર્મ
શ્રાવિકા સંખ્યા : ૫,૫૪,૦૦૦
કેવળ જ્ઞાની સાધુ : ૨૦,૦૦0
|
કેવળ જ્ઞાની સાધ્વી : ૪૦,૦૦૦
ભક્ત રાજા : ભરત ચક્રવર્તી આદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org