SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ સ્વામી ચૌવિહાર ઉપવાસ, વર્ષીતપની પરંપરા ઋષભદેવ ભગવાનથી : (૧) ભરત ચક્રવર્તી શરૂ થઈ. (૨) બાહુબલી આદિ | પ્રથમ પારણું: હસ્તિનાપુર નગરમાં ૧૦૦ (સર્વે મોક્ષમાં ઈક્ષરસથી, શ્રેયાંસકુમારના હાથે ગયા) અવગાહના : (ઉંચાઈ) ૫૦૦ ધનુષ્ય : (૧) સુમંગલા (૨) સુનંદા પત્ની પુત્રો પુત્રીઓ : (૧) બ્રાહ્મી (૨) સુંદરી | કેવળજ્ઞાન કલ્યાણક કુમારાવસ્થા ઃ ૨૦લાખ પૂર્વ (જયાં સુધી રાજ્ય ગાદીએ ન બેસે ત્યાં સુધી કુંવર કહેવાય) રાજ્યાવસ્થાઃ ૬૩ લાખ પૂર્વ રાજ્ય ભોગવ્યું. દીક્ષા કલ્યાણક: ૮૩ લાખ પૂર્વની ઉંમરે, ફાગણ વિંદ - ૮ના ૪૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા શિબિકાનું નામ : સુદર્શના દીક્ષા તપ : બે ઉપવાસ : વંશના કુળ અને ગોત્ર : ઈક્ષ્વાકુ કાશ્યપ ગોત્રમાં ઉગ્રતપસ્યા : દીક્ષા લીધી ત્યારથી ૪૦૦ દિવસના : મહાદિ -૧૧ના દિવસે અયોધ્યા પ્રથમ ગણધર : ઋષભસેન (પુંડરિક) પ્રથમ સાધ્વીઃ બ્રાહ્મી ગણધર : ૮૪ દીક્ષા વન : સિધ્ધાર્થ વન શરીરનો વર્ણ : સુવર્ણ (કંચનવર્ણી સાધુ સંખ્યા : ૮૪ હજાર (૮૪૦૦૦) સાધ્વી સંખ્યા ૩,૦૦,૦૦૦ કાયા) શ્રાવક સંખ્યા : ૩,૫૦,૦૦૦ Jain Education International નગરીના શકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે, પ્રભાતના સમયે અઠ્ઠમતપ સહિત કેવળ જ્ઞાન થયું. પ્રથમ દેશનાનો ઃ (૧) સાધુ ધર્મ વિષય (૨) શ્રાવક ધર્મ શ્રાવિકા સંખ્યા : ૫,૫૪,૦૦૦ કેવળ જ્ઞાની સાધુ : ૨૦,૦૦0 | કેવળ જ્ઞાની સાધ્વી : ૪૦,૦૦૦ ભક્ત રાજા : ભરત ચક્રવર્તી આદિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy