________________
પ્રવચન :
( સંકલિકા
૦ જાણિતુ દુકખં પયં સાયં (આયારે ૨/૨૨) ૦ જેહિં વા સદ્ધિ સંવસતિ તે વા ણે એગયા મિયગા !
તે પુલ્વેિ પોસેતિ, સો વા તે નિયને પચ્છા પોસે 0 નાલં તે તવ તાણાએ વા સરણાએ વા
તુમપિ તેસિં નાલં તાણાએ વા સરણાએ વા (આયારો ૨૧૬-૧૭)
૦ જીવનના બે પક્ષ ૦ વૈયક્તિક ગુણ કર્મશાસ્ત્રીય ભાષા ૦ વૈયક્તિક છે – જ્ઞાન, ઇન્દ્રિય-સંવેદન, સુખ-દુઃખ, આનંદ, શક્તિ અને વેદનીય કર્મ ૦ સમાજ અને સામાજિક્તાનું મૂલ્ય ૦ સમાજવાદનો દૃષ્ટિકોણ ૦ અધ્યાત્મનો દૃષ્ટિકોણ ૦ મૂર્છાને તોડનારું સૂત્ર ૦ નિશ્ચય અને વ્યવહારનું સમાયોજન ૦ સુખ અને સ્વાર્થ ૦ સ્વાર્થનું ઉદારીકરણ ૦ સ્વાર્થ, સ્વાર્થથી આગળ વધવામાં પણ ૦ વિકાર : એકની સાથે પ્રેમ કરવો. ૦ પવિત્ર મનોભાવ સૌની સાથે પ્રેમ કરો. ૦ આત્મફ્તત્વનો સિદ્ધાંત ૦ દુઃખ-સુખ દુઃખ-સુખનાં સાધનો 0 સ્વગત છે સુખ અને દુઃખ ૦ વિનીમયનો પ્રશ્ન નથી. ૦ સાધન છે સામાજિક સંવેદન છે વૈયક્તિક
અસ્તિત્વ અને અહિંસા ન ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org