________________
પ્રવચનઃ 3.
N
સંકલિકા
૦ ગામેવા અદુવા રણે ?
Pવ ગામે બેવ રણે ધમ્મમાયાણ-પવેદિત માહeણ મઈમયા / ૦ જામા તિણિ ઉદાહિયા, જેસુ અમે આરિયા સંબઝમાણા સમુઠિયા /
(આયારો ૮/૧૪, ૧૫)
0 અનેકાન્તની ઉપયોગિતા
મહત્ત્વપૂર્ણ પ્રશ્નસાધના ક્યાં કરવી – ગામમાં કે જંગલમાં? બે અભિમત – સાધના ગુફામાં કે એકાંત જગાએ જ શક્ય છે?
એકાન્ત સાધના નપિલાયન છે. ૦ જ્યાં આત્મદર્શન છે, ત્યાં સાધના છે.
જ્યાં આત્મદર્શન નથી, ત્યાં સાધના નથી. ૦ આત્મદર્શી વ્યક્તિનું ચિંતન ૦ સાધનાનું રહસ્યઃ એક્લાપણાની અનુભૂતિ ૦ સાધનાની પવિત્ર ભૂમિકા ૦ દેશ અને કાળનો પ્રશ્ન ૦ મુખ્ય પ્રશ્નઃ ગૌણ પ્રશ્ન
અસ્તિત્વ અને અહિંસા , ૨૫૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org