________________
અને આનંદ સમાપ્ત થઈ જશે. જે લોકોએ આનંદ કેન્દ્ર, દર્શનકેન્દ્ર અને જ્યોતિકેન્દ્ર ઉપર લાંબા સમય સુધી ધ્યાનનો પ્રયોગ કર્યો છે, તેઓ જાણે છે કે ભીતરમાં કેટલું બધું સુખ છે ! તે સુખ પામવા માટે જરૂર છે-ચેતનાના ઊર્ધ્વરોહણની, અવધૂતની પ્રક્રિયાને જીવવાની, આચારાંગમાં અવધૂત દર્શનનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ છે. જો આપણે તેનું સમ્યક્ મનન કરીએ, અનુશીલન કરીએ તો એક નવો અનુભવ થશે, એક નવા જગતનો સાક્ષાત્કાર થશે.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા ૨૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org