________________
પ્રવચન : ૧૪.
સંકલિકા
૦ પંડિએ પડિલેહાએ I (આયારો ૨/૧૩૧) . છે જે મમાઇયમતિ જાતિ સે જાતિ મમાઈયા (આયારો ૧/૧૫૬) ૦ ણારતિં સહતે વીરે, વીરે ણો સહતે રતિ /
જમ્યા અવિમણે વીરે, તષ્ઠા વીરે ણ રતિ (આયારો ૨/૧૬૦)
૦ લોક- એક શબ્દ અનેક અર્થ ૦ શંકરાચાર્ય અને મંડનમિશ્રનો શાસ્ત્રાર્થ ૦ માળા કેમ કરમાઈ ? ૦ અન્વેષણનો નિષ્કર્ષ ૦ સ્વયંને પૂછો -
મારે સુખ શા માટે ભોગવવું છે? દુઃખ શા માટે ભોગવવું છે? શું હું ભોગવવા માટે જ જન્મ્યો છું?
શું મારે બીજું કંઈ કરવાનું છે? ૦ આલોચના મહત્ત્વપૂર્ણ સૂત્ર 0 સફળતાનું સૂત્ર આત્મનિરીક્ષણ ૦ રેચન કરો, રતિનું પણ – અરતિનું પણ ૦ વિકાસનો આધાર આત્મપ્રતિલેખન ૦ ઉત્થાનનો ઉપાય ૦ બીજાઓ વિશે વિચારવાનું પરિણામ ૦ વિષયની પ્રક્રિયાઃ શરીએક્ષા અને કાયોત્સર્ગ ૦ વ્યક્તિત્વ-વિશ્લેષણની પરંપરા
--———- અસ્તિત્વ અને અહિંસા કે ૧૧૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org