________________
શાહીના ખડિયા જ્યારે ધોળવાનું કામ કરે છે
૪૩૭
કામ કર્યું હશે; પણ પછી તે સુધરી ગયા હતા અને સીધા ધંધામાં લાગી ગયા હતા. છેવટે તો તે સદ્ગૃહસ્થ કહેવાય ઍ જાતના માણસ બની ગયા હતા. તેણે કરેલી ખાસ શેાધથી એક ખાસ ધંધા વિકસાવ્યો હતો અને તેમાં ખૂબ નફો મેળવ્યા હતા. પણ એ નફામાંથી તેણે ઇસ્પિતાલા અને નિશાળે સ્થાપી હતી, માંદાં-અપંગ-નિરાધારોને આશરો ઊભા કરે હતા; અનેક વિધવાને છૂપી મદદ કરી હતી અને કેટલાંય અનાથ બાળકોને આધાર આપ્યા હતા. ટૂંકમાં, એ આખા પ્રદેશના તે તારણહાર બની રહ્યો હતા. છેવટે તેને મેયર પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ એ અરસામાં તરતને કારાવાસની સજામાંથી છૂટેલા એક કેદી આ મેડલીન મહાશયના જૂના ગુનાની વાત જાણતા હતા. તેણે તે ખબર પેાલીસમાં આપી દઈને તેને પકડાવ્યો. તથા દરમ્યાનમાં પોતે જ પૅરિસ આવી, બનાવટી સહીથી મોં. મેડલીનના નામ ઉપર લૅફાઇટ બૅકમાં પડેલા પાંચ છ લાખ ફ્રાંક ઉપાડી લીધા. આમ માં. મેડલીનને લૂંટી લેનાર ડાકુનું નામ જીન વાલજીન છે. આ હકીકત મનેૉફાઈટ બૅબેંકના કેશિયરે પેાતે કહી છે. અને તે ડાકુએ જાવર્ટની હત્યા કરી હતી, એ વાતને સાહેદી તા હું પોતે જ છું. કારણ કે તેણે પિસ્તોલ વડે જાવર્ટને ઉડાવી દીધા તેના ભડાકો મેં મારા સગા કાને સાંભળ્યા હતા. ’
થૅનારડિથર હવે પોતાના માં ઉપર સાહેબ, આ બધી વાતો કેવળ આપની ઉપર અન્યાયથી ખોટું આળ આવે એ સહન થઈ
જીન વાલજીને કદી માં. મેડલીનને લૂંટયા નથી અને જીન વાલજીને કી જાવર્તનું ખૂન કર્યું નથી. ”
16
'
હું આટલી બધી ખાતરીથી એમ શી રીતે કહે છે?”
"
“બે કારણે.
· કાં ?”
"6
66
"
પહેલું તો એ કે, તેણે મોં. મેડલીનને લૂંટયા નથી, કારણ કે જીન વાલજીન પોતે જ માં. મેડલીન છે.
,,
વિજ્યનું હાસ્ય ચમકાવીને બાલ્યા,
ભ્રમણા
છે. મારાથી કોઈ માણસ
શકશે નહિ. બૅરન સાહેબ,
Jain Education International
66
‘ઍટલે તું શું કહેવા માગે છે?”
<<
અને બીજું એ કે, તેણે જાવર્ટનું ખૂન કર્યું નથી, કારણ કે જાવર્ટે જ જાવર્તનું ખૂન કર્યું છે.
"9
"C
‘ એને અર્થ?'
* અટલે કે જાવ આત્મહત્યા કરી છે.”
39
For Private & Personal Use Only
www.jainelibrary.org