________________
१६
જ્ઞાન-વિજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ; લાકોની વૃત્તિ વધુ ને વધુ બહિર્મુખ અને આક્રમણશીલ તથા પરિગ્રહી બનતી ગઈ; રાષ્ટ્રધર્મી સ્વાર્થીની એકગિતાના નવા જુસ્સા વધતા ગયા; તેમ તેમ, તે વડે ભાગ અને ઐશ્વર્ય પામતા વર્ગોના હિતવાદો લગતા ગયા ને સ્વાર્થી જોર પકડવા લાગ્યા. ઈર્ષા, અસૂયા અને મન્સુર પણ વધતાં ગયાં. આમ જગત ૧૯મા સૈકામાં આગળ જતાં, તેની સ્થિતિ એમ પલટાતી ગઈ. તેવા જગતનાં દુ:ખદારિઘનો ઈલાજ શું ? એ પ્રશ્ન ઊઠે.
આના જવાબમાં કહેનાર કહી શકે કે, ‘આવા પ્રશ્ન તમે સમાજશાસ્ત્રીને, ફિલસૂફને, રાજ્યશાસ્ત્રીને, કે તેવા લોકોને પૂછી શકો; કલાકારો અને સાહિત્યસ્વામીએ એને માટે ભાગ્યે યોગ્ય પાત્ર ગણાય. માનવ હૃદયના ભાવા અને સમાજમાનસના રંગાના પારખુ એવા એ લોકો એના જવાબ જે રીતે આપી શકે, તે રીતે જ આપશે. અને એ રીત એમની કલાકૃતિ હશે. એમાંથી જેને જેવા જડે તેવા જવાબ ભલે જુએ. શાસ્ત્રીય પ્રશ્નોના શાસ્ત્રશુદ્ધ ઢબે તર્કશુદ્ધ ઉત્તર આપવા તેઓ બંધાતા નથી. તેમનાથી એ બની ન શકે. તેમનું સર્જન-સાધન જુદી ઢબે કામ કરે છે.' એટલે હ્યુગોની આ દરિદ્રનારાયણ કથાના મહાભારતમાં આ પ્રશ્નના ઉત્તર ખાળી શકાય ખરો ? કે પછી એ ઉત્તરને માટે તો આપણે એના સમકાલીન માકર્સ જેવા લોકોની પાસે જ જવું પડે? માકર્સ જેવા વિચારકો નવા સામાજિક દુ:ખદારિઘની એ જ પરપીડા જાણીને કૂવાની પ્રેરણાથી મનોમંથનમાં પડયા હતા. એમનું નિદાન અને ડિકન્સ, હ્યુગો કે ટૉલ્સ્ટૉય જેવા સાહિત્યકારોનું નિદાન—બે વચ્ચે સામ્ય કે મેળ જોવો ખરો? કે બેને તદ્ન ભિન્ન કોટીના ઉપાય સમજીને ચાલવું ?
કરવા કળાકૃતિ અંગે ઉપસ્થિત કરવા, એ કલાકાર કે સાહિત્યકારો વિચારક-ફિલસૂફ કે કરતા નથી. કળાને ન્યાય અને શાસ્ત્ર કે હ્યુગો તેની આ કથા વš– માકર્સ તેના
છે.
–
કદાચ આવેા પ્રશ્ન પેદા જ ઠીક ખરું ? કેમ કે, કવિ, વિજ્ઞાનીની ઢબે કે રીતિથી કામ વિજ્ઞાનને ન્યાય જુદા હોય ‘કૅપિટલ ’ દ્રારા ચાહતા હતા તેમ, અને મળતા કાંઈ ઉદ્દેશ કે ઇરાદા મનમાં કલ્પીને ચાલ્યો ન હોય. પેાતાના યુગના લોકજીવનને કલા-સમાધિમાં જેવું જોયું, તેવું તેણે આલેખ્યું. એમાં શાસ્ત્રના ન્યાયે નુકતેચીની ન કરવી ઘટે; શાસ્ત્રની તર્ક-કસોટી પર કલાકૃતિને બહુ ચડાવવી ન જોઈએ. શ્રુતિ અને સ્મૃતિમાં જેવા ભેદ છે, કવિ અને ફિલસૂફ કે જ્ઞાનીમાં જેવા ભેદ છે, તેવા ભેદ અહીંયાં પણ સમજવા જોઈએ.
Jain Education International
―――
For Private & Personal Use Only
www.jainelibrary.org