________________
છબી
ઉલટપાલટ પાતાળ ફેડપિડવાનું ઝેર તું લે, તારું ઝેર પડવાને આપ
-–દૂધરાજ, મણિરાજ ! કેની આણ–વિષહરિની આણ! એને અર્થ છે, તે હું જાણતો નથી. કારણ જે આ મંત્રના દ્રષ્ટા ઋષિ હતા–જરૂર કેઈ ને કઈ તે હશે જ, તેમનાં મને કદી દર્શન મળ્યાં નથી.
અંતે એક દિવસ આ મંત્રના સાચા જૂઠાપણાની અંતિમ પરીક્ષા થઈ ગઈ એ વાત ખરી, પરંતુ જેટલા દિવસ ના થઈ તેટલા દિવસ સાપ પકડવાની બાબતમાં હું ચારે દિશાએ પ્રખ્યાત થઈ ગયે. બધા જ કહેવા લાગ્યા, “ખરે જ તૈડે ઈલમી માણસ તે ખરે, એમાં શંકા નહિ. સંન્યાસી હતા ત્યારે કામરુ દેશમાં જઈ સિદ્ધ થઈ આવ્યો છે.” આટલી ઉંમરમાં આટલે મોટો ઉસ્તાદ ઠર્યો એટલે અભિમાનથી મારો હવે જમીન ઉપર પગ અડત નહોતે, એવી સ્થિતિ થઈ ગઈ હતી.
માત્ર બે જણને વિશ્વાસ ન હતો. મારા જે ગુરુ હતા તે તો સારુંનરસું કાંઈ જ કહેતા નહિ. પરંતુ વિલાસી વચમાં વચમાં મેં મલકાવી હસીને કહેતી, “મહારાજ ! એ બધાં ભયંકર જાનવર કહેવાય, જરા સાવચેતીથી હાથ ઘાલવો.” વસ્તુતાએ ઝેરી દાંત તેડવાનું, સાપના મેંમાંથી ઝેર બહાર કાઢવાનું,
*નાને ઝેર વગરને સાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org