________________
છબી
બદલે ધૂળનો સાગર તરીને નિશાળ-ધર કરવાનાં હેય, એ હતભાગી બાળકને મા સરસ્વતી પ્રસન્ન થઈ કયે મોઢે વર દેવાનાં હતાં, ઊલટું તેમનું કષ્ટ જોઈને ક્યાં મેં સંતાડવું એ જ તેમને સૂઝતું નથી હોતું.
ત્યાર બાદ આ ભણું ઊતરેલાં બાળકે મેટાં થઈ આખરે ગામમાં જ રહે કે ભૂખની લાયથી બીજે ક્યાંક જાઓ – તેમની ચાર કાસ ખૂદીને મેળવેલી વિદ્યાનું તેજ પ્રગટ થવાનું જ. કેઈ કાઈને એવું કહેતા સાંભળ્યા છે, ‘વારુ, જેમને ભૂખે મરવું પડતું હોય તેમની વાત પડતી મૂકીએ, પરંતુ જેમને તે મુશ્કેલી નથી એવા બધા ભદ્ર લેકે પણ શા સુખે ગામ છોડી ભાગી જાય છે? તેઓ વાસ કરીને રહેતા હોત તો ગામડાની આટલી દુર્દશા થાત નહિ !'
મેલેરિયાની વાત ભલે જવા દઈએ, તે ભલે હોય. પરંતુ ચાર કેસ માર્ગ ખૂદવાના ત્રાસથી જે ભદ્ર લકે છોકરાયાં લઈ ગામ છેડી શહેરમાં ચાલ્યા જાય છે, તેમની સંખ્યાનો કંઈ પાર નથી. ત્યાર બાદ એક દિવસ છોકરછયાંનું ભણતર જેકે પૂરું થાય છે ખરું, પરંતુ પછી શહેરનાં સુખ-સગવડ અને સચિને ટેવાઈ જવાથી ફરી તેમનાથી ગામડામાં પાછા ફરાતું જ નથી.
પરંતુ એ બધી નકામી વાત જવા દો. નિશાળે જઈએ છીએ –બે કેસ દરમ્યાન એવાં બીજાં પણ બેત્રણેક ગામડાં પસાર કરવા પડે છે. કોની વાડીમાં કેરી પાકવાની શરૂઆત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org