________________
પ્રદાન કરવાની જબરદસ્ત તાકાત છે. તપ જો બરાબર કરતાં આવડે તો તૃષ્ણા, વિકારો, આસક્તિથી મુક્ત થવાય, જેથી આત્મામાં શાંતિનો અનુભવ થાય અને તેથી તેને મજા મળે; ભલે ત્યારે શરીરને મજા ન મળે. શરીર અને જીભને તો બાજુ પર મૂકી દેવાનાં, કારણ તેને સમજણશક્તિ નથી, માટે તેને તમે કન્વીન્સ કરાવી શકો તેમ નથી, પણ મનને જો કન્વીન્સ કરાવો તો ચોટલી હાથમાં આવી જાય. હવે ચોટલીવાળા મનને પણ નવરું બેસવા દેવું નહિ. તમારે તો ચોટલી પણ હાથમાં નથી અને પાછું નવરું જ બેઠું હોય.
લોકો કહે છે સાહેબ ! અમને ટાઈમ નથી, પણ અત્યારે તમારા જીવનમાં જેટલો ટાઈમ છે તેટલો ટાઈમ તો તમારા વડવાઓને ક્યારેય નહોતો. કારણ યંત્રો પહેલાં નહોતાં. પરંતુ અત્યારે યંત્રોના કારણે મોટે ભાગે તમને નવરાશ છે, માટે જ ટી.વી.ની સામે કલાકો સુધી બેસી રહો છો. અત્યારે તમને ટોળટપ્પા કરવા ઘણો ટાઇમ છે, આરામથી રખડી પણ શકો છો, ઘણાં તોફાન તો તમારા જીવનમાં નવરાશના કારણે છે, તે વિચારજો. છતાં તમને તમારા મનને કાબૂમાં લેવાની તૈયારી નથી. આ તો ભૂતના એક રૂપક દષ્ટાંત દ્વારા તમારા મનને કાબૂમાં કઈ રીતે લઈ શકાય તે બતાવ્યું છે.
રક શક
કે
ક ક ક ક ક ર
ર ર ર ર
જ સ ક ક જ છે કે
એક
જ કે એક
જ કે એ જ એ જ એક કે
ક ર
ર
ર
ક ક જ
૫૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org