SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સભા:- ઇચ્છાથી બાધા લે છે તેમાં શું? સાહેબજી - ઇચ્છાથી બાધા લે છે પણ ઉપરથી છોડે છે કે અંદરથી છોડે છે? તમારા સંસારના પ્રસંગે તમે બે પાંચ લાખનો ખરચો કરો, હોંશે હોંશે નાચતાં-કૂદતાં ખરચો, લગ્નમાં ખૂબ હોંશથી ખરચો, પણ તે વખતે લાગે શું? હું ખાલી થયો. આ પાંચ લાખ ગયા તે તમને ગમે કે તેનો અફસોસ થાય? પાંચ લાખ ખૂટ્યા વગર જો આ રીતે ઠાઠથી લગ્ન થાય, તો પાંચ લાખ તમે ખરચો ખરા ? માટે વિચારજો ઇચ્છા કેવી છે? બસ, મનથી બાધા લે, પણ આવી. છોડે છે ઇચ્છાથી, પણ છોડેલ વસ્તુની ઇચ્છા-આકર્ષણ જ ખરાબ ન લાગે ત્યાં સુધી શું કામનું ? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬ ૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy