________________
સભા:- ઇચ્છાથી બાધા લે છે તેમાં શું?
સાહેબજી - ઇચ્છાથી બાધા લે છે પણ ઉપરથી છોડે છે કે અંદરથી છોડે છે? તમારા સંસારના પ્રસંગે તમે બે પાંચ લાખનો ખરચો કરો, હોંશે હોંશે નાચતાં-કૂદતાં ખરચો, લગ્નમાં ખૂબ હોંશથી ખરચો, પણ તે વખતે લાગે શું? હું ખાલી થયો. આ પાંચ લાખ ગયા તે તમને ગમે કે તેનો અફસોસ થાય? પાંચ લાખ ખૂટ્યા વગર જો આ રીતે ઠાઠથી લગ્ન થાય, તો પાંચ લાખ તમે ખરચો ખરા ? માટે વિચારજો ઇચ્છા કેવી છે? બસ, મનથી બાધા લે, પણ આવી. છોડે છે ઇચ્છાથી, પણ છોડેલ વસ્તુની ઇચ્છા-આકર્ષણ જ ખરાબ ન લાગે ત્યાં સુધી શું કામનું ?
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬ ૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org