SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભ ગ્રંથ ભાગ—ર વિભીગ્ટનમાં એક પુરાણુ મહાલય ખરીદ્યું અને ઠરીઠામ થયા. પરદેશમાં જ સ્કાટે એક નવી નવલકથાના આરંભ કરી દીધેલા હતા. થોડાક મહિનામાં અને પૂરી કરી નાખવાની આશા હતી. પરંતુ આ મહાલય અતિ વિશાળ હતું. ફિટ્ઝરલ્ડ ઝેલ્ડા સાથે લડી પડયા. પાશીએ પ્રતિ તાડા બન્યા અને એમનું કામ રઝળી પડયું. એક વર્ષ પણુ પૂરુ' નહિ થયુ` હોય ને એમણે એ સ્થળના ત્યાગ કર્યા. ઈ.સ. ૧૯૨૮ની ગ્રીષ્મ ઋતુમાં તે વળી પાછા પેરીસ આવી ગયા. એલ્ડાએ હવે પોતાની આગવી કારકિર્દી બનાવવાના નિર્ધાર કર્યો હતા. ઘણીખરી યૌત્રના આ કરતાં નૃત્યમાં એણે ઝાઝી પ્રવીણતા દાખવી નહાતી છતાં અઠ્ઠાવીસ વર્ષની વયે કાઈ પણ પ્રકારની પૂર્વ તાલીમ વિના એણે વ્યવસાયી વૃદ્ધ નર્તિકા બનવા નિર્ધાર કર્યા. આગલે વર્ષ ફિટ્ઝરલ્ડ ત્રીસ હુંજાર ડોલર કમાયા હતા છતાં એ પુનઃ ખાલીખમ થઈ ગયે. બે વર્ષ સુધી એમણે યુરોપ અને અમેરિકા વચ્ચે આંટા માર્યા કર્યા. ઝેડા પોતાના કાર્યમાં મશગૂલ રહી, વિષાદગ્રસ્ત ક્રિલે એ પરાણે પેાતાના ગ્રંથ પૂરા કરવાના કામે લાગ્યા. પેાતાની અને એક્ષ્પા સાથેની અકળામણુ વેઠી ન શકવાથી એમના પર વારંવાર હુતાશાનાં આવરણ ભાવી જવા માંડવાં. કટોકટીભરી સ્થિતિમાં પાતે દિસા કાઢીમાં પ્રમાદ ને ત્રાસના મિશ્રપુના નકશા ફરી પહેલાં નકારાત્મક હતાશાના આક્રમણુ નીચે મિત્રવિહાણી દુનિયામાં ઝઝૂમવા એકલા પડથા, હેમિંગ્વે વિષે ખેલતાં એમણે એકવાર કહ્યુ છે : અનેટ સફળતાના મચ્છુકાથી વાત કર છે, હું નિષ્ફળતાના અધિકારીી ત્રાતા કરુ છુ.' ગમે તેમ પુત્તુ બે વર્ષમાં એમણે નવ નવલિકાઓ લખી કાઢી. પરંતુ હવે એ ઊંચું મૂલ્ય પ્રાપ્ત કરી કાકયા નહિ. એમના ગ્રંથે પર મળતી રાયટીઝ ' હવે લગભગ બંધ થઈ ગઈ હતી. ઈ.યુ. ૧૯૩૪ માં ટેન્ડર ઇઝ ધ નાઈટઃ રજની કુમારી પ્રગટ થઈ ત્યારે માત્ર થોડીક હજાર નકલા જ પરી પરી ક્ષાએ પ્રભુ મભિનદન ન વરસાવ્યાં પણ પાપી ગ્રહ રા કર્યા. એમના વાંકા શૂદ્ર ને વાંઝણા સમાજનુ વૈમન વાંચી કાંટાળી ગયા હતા. હવે તેઓ વધારે ઢવાદી ભાવિ પ્રતિ મીટ માંડવાં થયા હતા. ફિટ્ઝરની કાળ ના બધા જ દેવા મરી પરવાર્યા હતા. મહુમાં પડતી બધી જ શ્રદ્ધાગી ગઇ હતી. વી. સતવી શકશે લખ્યું છે : ‘ સડેલા સમાજના રોમાંચક સૌઢ ૐિ પૂરેપૂરા લાખ ઉડાવ્યે છે. એ રાજને સતેજ કરાવા એ સડામાંથી બહાર નીકળી આત્મમાન પ્રાપ્ત કરી શકવા નથી. પરંતુ ઈલિયટ ધ વેઇટ સ્ટેન્ડ – મેશન સૂપિ દેરી શકયા હતા, અને રહી સહી ત્રીસીના હાથ વાચકો ફિટ્ઝરલ્ડ જે રસહીન ધરાના લાભ લેવા આમહ રાખી રહ્યા હતા તેને સ્થાને કોઈ સાંત્વનભર્યા આદર્યા સમાજ પ્રતિ મીટ માંડી રહ્યા હતા. ધ લાસ્ટ એક્ ધ પ્રોવિન્શિયાઃ પ્રાંતમાના છેલ્લા' નામક ગ્રંથમાં મેકસવેલ ગેઈમર લખે છે * માસિક વ્યથાથી પીડારી પતિ અને જ્ઞાન પર માનસિક અસર પડેલી પત્ની અને એકનીબંધ વિનાશ કાતરે છે એ નવલકથ ખેલાયેલાં કારણ તે વાયેલા ઉપાયાની કથા છે, એ વટ્ઝલ્ડનું વિત્ત ઊંડી થયકર ખીણમાં સીધુ' ઉતરાણૢ સૂચવે છે અને એમના કાર્યના જે 'તસ્થ ભાગ છે તે મફતના કાને બરાબર મતે વે છે. ટેન્ડર ઈઝ ધ નાઈટઃ કુશખરી નો માં હતાં તાડતાં ને મનને મકળાવી મૂકતાં કથા છે પરંતુ વા અને થાક ફિટ્ઝરલ્ડના કઉંમાં પ્રપાતુ ભાવ બેંક દેવાળુ જ્યાં ત્યાં સત્ર નરે ઢે છે. રહ્યા છે એવુ લાગ્યું. હવે એ દુ:ખથી રીઢા બની ગયા હતા. એક નતિકા તરીકે પાતે કદી સફળ નહિ થઇ શકે એવુ... જ્યારે ઝેડાને લાગ્યું ત્યારે ઝેલ્ડા લગી પડી. ઇ.સ. ૧૯૩૦ ના એપ્રિલમાં એ બિછાનાવશ થઈ ગઈ. ફિટ્ઝરલ્ડ એને સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયા. ચિકિત્સાનુ પરિણામ એ આવ્યુ કે ફિલ્ટરલ્ડને હવે યાજનક રીતે ભાંગી પડેલી નારીની જીવનભર સાંભાળ લેવાની આવી. સેનેટેરિયમ અને વિશ્રાન્તિગૃહેામાંથી છૂટા થવાય એવી કેટલીક વાર સ્વસ્થ થતી છતાં એ કદી સ્વસ્થ થઈરાકી નહિ. છતાંચ માંદગીના વિરોધાભાસ રૂપે અની બુદ્ધિ કદીયે નાશ પામી નહિ. ઈ.સ. ૧૯૩૨ માં ફરેઝરર્લ્ડ અને બાલ્ટીમારમાં એક હેસ્પિટલમાં મૂકી. ત્યાં ઝેલ્ડાએ પાતાના અંતિમ દિવસે ગાળ્યા અને એ જ મકાનને આગ લાગવાથી તેમાં જ ભરખાઈ ગઈ. ઈ.સ. ૧૯૩૨માં સ્કોટ મદ્યપાનની લતમાંથી છૂટવા મથી રહ્યા હતા, પરંતુ મદ્યપાન માટે હવે તેમની પાસે વધારે બહાનાં હતાં. એ પાતાના જૂના મિત્રો સાથે લડી પડવા. Jain Education International અત્યાર સુધી કદીયે પ્રયાસ ન કર્યા હોય પર એમણે આડત્રીસમે વર્ષે હાથ ચલવાના For Private & Personal Use Only ૯૧ એવી વસ્તુ અને રાજૂ www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy