________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૫૫
અંડર મિક ગુડ” ને આરંભ આ રીતે થાય છે, જલપંખી કંઠે રાચતું સરિતા ઘણી જ્યાં મળે' અને “આવી વસંત, ચંદ્ર નથી, તારા નથી એ ગામમાં,
“ઉપવનના ખૂધિયાને’વાળું તેજસ્વી ઉદ્દબોધન “એઈન
હેન્સની યાદમાં ”ના સ્પષ્ટ વૈભવમાં, ને “કન હિલ ની અંધારઘેરી શેરીઓ પણ શાંત છે; સસલાં અને ખંધા મજૂરે હારબંધ જણાય છે:
સાદી બેપરવાઈભરી પાર્થિવતા દાખવતી ઉલાસભરી આરંભઅદશ્ય ખોડંગાય છે ? દરિયા કિનારે મંદગતિએ જાય છે. '
| તારેયસઅ સ ની પંક્તિઓ : ને રંગમંચનું અંતિમ દર્શન આ પ્રમાણે છે :
નાનો હતે, સુખિયો હતો, સફરજનની ડાળ પર, પાતળી રજની હવે ઘેરી બનેલી જણાય છે:
ઘરઆંગણું હલકે ભર્યું: નીલ તૃણ સમું સુખિયું હતું, જલના તરંગમાં ઊઠેલો વાયુ પણ ત્યાં વાય છે?
સાંકડીએ નેળમાં તારાભરી કે રાત્રિએ મિલકવુડની શેરીઓ નિ:શ્વાસથી ઊભરાય છે, એ વૃક્ષના મૂલમાં શિકારી પ્રેમીઓ વિહરી રહે,
અમીભર નયન સુવર્ણ એવા સમયને બિરદાવું છું” મેરી એઈન” નાવિકને ઈશ્વર દીધા આ ઉપવને,
આદિ પંક્તિઓમાં પ્રગટ થાય છે. પૃથ્વી ઉપર પણ સ્વંગની ઝાંખી કરાવી જાય છે, લેર ગબ’ના વાસીઓનો ભવ્ય મેળો થાય છે.
બુદ્ધિશાળી કરતાં વધારે સ્વયંસ્કરણાવાળા થોમસની ખેડુ સ્વૈરવિહાર ને અજ્ઞાન ઝાંખી થાય છે,
કવિતા યથાર્થ રીતે એટલી તો ભાવભરી છે, એમાં એટલી પાદરી જેન્ટીન્સ એલી વ્યાખ્યાન આપી જાય છે; તો ઊંડી અભિવ્યક્તિ છે, એટલી તે મન ને લાગણી પર માનવી તણી નિર્દોષતા : ઝાંખી કરાવી જાય છે; પ્રભાવ પાડનારી છે કે પ્રથમ નજરે અગમ્ય લાગતી હોવા વાયુ ધ્રુજી વનરાજી પણ જાગૃતિ છેળે ન્હાય છે; છતાં અંતે તો એ અત્યંત મહક છે. કદાચ એ રણકામાં આવી વસંતની રાતની આશા ફરી મંડાય છે. અસંયમિત હશે, શબ્દચિત્ર રજૂ કરવામાં કદાચ વિવેક
નહિ વર્તાતો હોય છતાં એનામાં અતિવૈભવનો ગુણભર્યો થોમસની તકાની કલાભિરતિ, ઉપનામેની તેજસ્વી પણ પદ્યો છે. અગાઉના એ અંગ્રેજ કવિ લેરેન્સ બિનિયન ચક્કસ પસંદગી. હકીકતમાં તો અસામાન્ય રીતે શાંત ને વળી ગયા છે ને . કાળજી પૂર્વકના સ્વીકારના પરિણામમાં એમનાં દેખીતાં જલદ સ્વરૂપ, વિકૃતિઓ આદિ માટે ફરિયાદ તે હંમેશ
અમી વર્ષવા જન્મેલ એ તે જીવડો :
ઊર્મિતણું અતિરેકમાં જીવી ગયો....' રહેવાની જ, જ્યારે બીજી બાજુ શ્રેષ્ઠ કાવ્યની હરોલમાં બેસે એવી ઘણી પંક્તિઓ મળી આવતાં ખાસ આનંદ થોમસ જે હવા લઈ રહ્યા હતા એ અદભુતતાથી પૂર્ણ Dરી જાય છે. એનું રૂપાંતર થઈ શકે એમ નથી. એ કાવ્યોમાં હતી. અતિ નિર્દોષ ભાવે એમણે વિશ્વમાં વિહાર કર્યો અને વ્યાખ્યા ન કરી શકાય એવી પણું અચૂક તાત્કાલિતો જણાય એના વિભવભર્યા બેજવાબદાર કોલાહલના એક બાલકને. છે. મ ના કહેવા પ્રમાણે એમના “બેલ મનુષ્યના પ્રેમ ઉકલાસ મા . માટે લખાયા છે: ઈશ્વરના ગુણગાન માટે જાય છે. એવું ન હોત તો મારા જેવો મૂર્ખ કોઈ ન લેખાત.” માનવ
એફ. કેટ ફિટ્ઝરડ પ્રેમ ને ઈશ્વરનાં ગુણગાન એમનાં કાવ્યોમાં જ્યાં ત્યાં ઊભ
સાહિત્યના ઇતિહાસકારે પ્રત્યેક દશકાને એક યુગ રાય છે. ખાસ કરીને :
લેખે છે. પરંતુ ચિન્તાના આ યુગને મુખ્ય પ્રતિનિધિ પાંચે અમારી ગ્રામ્ય ઈન્દ્રિયો જ્યારે જુએ.” શોધવામાં એ નિષ્ફલ ગયા છે. પરંતુ એ બધા જ એક સૂર્ય હાય ના છતાં તેજલ પ્રકાશ છવાય છે.” હકીકતમાં સંમત થાય છે કે ઈ.સ. ૧૯૨૦ના દશક મનની જે પત્ર પર સહીઓ કરે એ શહેર તોડી પાડશે મૂઝવણને યુગ હતો અને એ યુગનો–એ પેઢીને પ્રતિનિધિ ને મૃત્યુનું સામ્રાજય ત્યાંયે ના કદીયે વ્યાપશે.” સૂર સ્વયં મૂંઝાયેલા ને સ્વયં વિનિપાત અનુભવી ચૂકેલ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org