________________
૯૩૪
વિશ્વની અસ્મિતા
એક ગીતમાં આવરી લીધા.” પહેલી જ વાર હેમિં સરખી બુદ્ધિ વચ્ચેને સંગ્રામ હેમિંના કેઈ પણ સમકાલીન પ્રત્યક્ષ જ્ઞાનની વાતો કરવા લાગ્યા. માનવ માટે આશા ભાગે આંબી શકયા હોય એવું કરૂણ ગૌરવ અપાવી જાય કરતાં પણ વધારે હતી એવી માન્યતામાં ભાગ લેવા માંડયા. છે. વૃદ્ધ માનવી એકોક્તિ રજૂ કરે છે: “હવે જ આપણે એમને બંધુભાવનાં દર્શન થયાં હતાં.
સાથે થયા છીએ. આપણામાંથી કોઈનેય સહાય કરે એવું
કેઈ નથી. માછલી ! તને ચાહું છું, તારે ઘણો જ પરંતુ બંધુભાવની આ ભાવના અને બલિદાનને આનંદ
આદર કરું છું. તું મારા ભાઈ જેવી છે....તું મારી તું લેલિસ્ટના પરાજય સાથે ઓસરી ગઈ. આઠ વર્ષ પછી
મારી હત્યા કરે છે? ઓ માછલી! હા, પણ તને મારી “એક્રોસ ધ રિવર એન્ડ ઈન ટુ ધ ટ્રીઝ : સરિતાની પેલે
હત્યા કરવાનો અધિકાર છે. તારા કરતાં વધારે મહાન પાર ને વૃક્ષોની વચ્ચે” પ્રગટ કરી ત્યારે એ ભાવના સાવ
વધારે સુંદર ! વધારે શાન્ત ને વધારે કુલીન કોઈ વસ્તુ લુપ્ત થઈ ગઈ. જે ગ્રંથ માટે ઘણી ઘણી આશાઓ રાખવામાં
જોઈ નથી. આવા ભાઈ! મારી હત્યા કર. કોણ કેને મારે આવી હતી, રાત્રિઓથાર સમોવડો એકની એક વાતોનો
છે એની મને પરવા નથી.” માછલીની હત્યા સાથે તંગ શંભુમેળ બની ગઈ. એમાં “એ ફેરવેલ ટુ આમ્સ : શસ્ત્રોને
પરિસ્થિતિનો અંત આવતો નથી. કારણ કે એ વૃદ્ધ માનવીનું સલામનો સૈનિક નપુંસક તો નહિ પણ વૃદ્ધ ને બીમાર
ટાપુમાં આપત્તિજનક પુનરાગમન નવાં રહસ્ય ઊભાં કરે નજરે પડ્યો અને “ફર હુમ ધ બેલ ટેકસ : ઘંટારવ
છે. એક નાનકડી કથાવસ્તુઃ માછલી અને માછીમાર વચ્ચે કેને માટે”ની વિદેશી પૂતળી જેવી મારી આ વાડિચણ
સંઘર્ષ લાગે છે છતાં હેમિં પિતાની અન્ય લંબાણ યુવાન ગુનેગાર જેવી દેખાઈ. એથી યે વધારે ખરાબ વસ્તુ
કૃતિઓ કરતાં વધારે ઉત્તેજના પ્રેરે છે અને શક્તિશાળી એ હતી કે એમની ખ્યાતનામ શૈલી જૂની વાતોની હવે
પ્રતીક સજે છે. ઈ.સ. ૧૫૩ માં “ધ લડ મેન એન્ડ પુનરુક્તિ કરી નીચા સ્તરે ઊતરી ગઈ. એમની વર્ણનાત્મક
ધ સી અને પુલિર પ્રાઈઝ મળ્યું ત્યારે હેમિંગ્વના પ્રશંસકે નૈસર્ગિક શક્તિ નતિના ફેલ જેવા મિથ્યાભિમાની ગૂંચ
ને આશ્ચર્ય થયું નહોતું. પરંતુ એવો અડબડાટ થયો હતો વાડામાં પરિણમી. અને આ સમગ્ર કારવાઈ વાચકને પોતે
કે એ પારિતોષિક વીસ વર્ષ પહેલાં અપાવું જોઈતું હતું. જેમ પચીસ વર્ષ પહેલાં શેરવુડ એન્ડરસનની પ્રતિષ્ઠાયા
પછીને વર્ષો હેમિંને નેબેલ પારિતોષિક આપવામાં આવ્યું. પાડી હતી તેમ હવે રમૂજ વિહેણું પિતાની જ પ્રતિષ્ઠાયા
શેલી સ્થાપનાર નિષ્ણાત તરીકે ખાસ કરીને “ધ એડ હેમિંગ પાડી રહ્યા છે એવા નિર્ણય પર આવવા વાચકને
મેન એન્ડ ધ સી'માં લેખક પિતાની હત્યા કરી બેસે તે પ્રેરી રહ્યા. એનું શીર્ષક પણ વિસર્જનની પ્રસ્તાવના રૂપ
પહેલાં અધિકારીઓ એમને સન્માની લેવા માગતા હતા હતું. મૃત્યુની વાટ જોતા કથામાંના સેનાપતિને બદલે ખરેખર
એવી અફવા પણ ફેલાઈ હતી. મૃત્યુની વાટ જઈ રહેલા જનરલે સ્ટૉનૉૉલ જેકસને ઉરચારેલા મુદ્રાલેખ સમોવડું થઈ પડ્યું.
- ઈ.સ. ૧૯૫૪ માં રેડિયો સમાચારમાં એમના અવ
સાનની ખબર ચમકી. હેમિંગ્યું અને તેમનાં પત્ની આફ્રિકાની | હેમિ ૫૪ વર્ષના થયા ત્યારે “ધ એડ મેન એન્ડ સફરે ગયાં હતાં અને એમને લઈ જતા નાનકડા વિમાનને ધ સીઃ વૃદ્ધ માનવી ને સમુદ્ર” પ્રગટ થઈ. એમાં પણ ભંગાર નાઈલ નદીના મૂળ આગળ નજરે પડે છે. વર્તમાન અઝમતા મૃત્યુની કથા આલેખાઈ છે. એ એક ટૂંકી નવલકથા પત્રોએ લાંબી લાંબી અંજલિઓ આપી. “હેમિંગ્વ પર છે. એમાં મનુષ્યનો કિસ્મત સાથેનો સંઘર્ષ પુનઃ દાખવવામાં જે ખમ', “હેમિંગ્વએ આનંદથી મૃત્યુને વધાવ્યું” ઈત્યાદિ આવ્યો છે. સાથે સાથે અસ્તિત્વનાં પરિબળો અને વિનાશનાં શીર્ષક નીચે સંપાદકીય મૃત્યુને લખાઈ. કરોડો લોકે પરિબળો વચ્ચેના ભયંકર સંબંધની ભાવના સ્થાપિત કરે જેમણે હેમિની વાર્તાઓ વાંચી નહોતી એમને કહેવામાં છે. વૃદ્ધ માનવી એટલે નિસ્તેજ કેપ્ટન અહાબ એ મેબી આવ્યું કે મૃત્યુ તે હેમિંગ્વનું નિસગિક કથાવતુ હતું: હિક જેવા વિરાટ બુદ્ધિના સ્તરવાળા માનવી સાથે એકલે એમનું અંગત ને કલાત્મક તત્ત્વજ્ઞાન હતું. અસ્તિત્વની હાથે લાંબો જગ ખેલે છે. બન્નેને વિચિત્ર રીતે એક- ધાર પર અંતિમ ભાવનાઓ નિકટથી અનુભવવાનું એ હંમેશાં બીજાની પડખે ગોઠવવામાં આવ્યા છે. સરખી શક્તિ, અને ઈચ્છી રહ્યા હતા. સવારનાં છાપાં ફેરીઆઓના હાથમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org