________________
સંદર્ભગ્રંથ ભાગ-
ઉમેરે છે. એમના બધા જ બળાત્કાર કરતા, મૂર્ખ, ખૂની, હતા કે વિવેચકો સાથે તલવારબાજી કરવાની એમને ફુરસદ ઊલટા માનસવાળા અને સ્વચ્છ માનવતાના પ્રત્યેક શુદ્ધ જ નહોતી. “લેખકની એક જ જવાબદારી છે. અને તે
ખ્યાલને ભંગ કરનાર વ્યક્તિઓ પણ જુગુણિત છતાં પિતાની કલા પ્રતિ” એમણે કહ્યું છે, “બધું જ સંયોગો, રવીકૃતપણે માનવતા દાખવી જાય છે, ફોકનર પોતાની રંગ- પ્રતિષ્ઠા, ગુમાન, સભ્યતા, સલામતી, સુખ પ્રમાણે બન્યા ભમિ પર એલિઝાબેથ યુગની હત્યાએ વેરે છે, વાચક કરે છે. લેખક પિતાની માતાને લૂટવા ઇરછતે હશે તે નાખુશ અવલોકનકાર બની રહે છે. આત્મઘાત, ભાઈભાઈની પણ એ અચકાશે નહિ. “એક એન એ છથિયન અર્થ” હત્યાઓ, આંખ મીચામણાં અને સંખ્યાબંધ દગોફટકા વૃદ્ધ મહિલાઓની ગમે તેટલી સંખ્યાને પહોંચી વળે તેમ છે.” વાંચતાં વાચક વાજ આવી જાય છે. આ બધા ત્રાસ બનાવટી છે એમ પિોતાની જાતને મનાવવા પ્રયત્નશીલ બને છે, છતાં
આવી બધી ધમાલ વચ્ચે પણ ફોકનર હંમેશાં શાંત, એ ભયભીત હોય એ ભયની એને મોહિની લાગે છે અને
વિવેકી દક્ષિણાપથના સજજન હતા, દંભને એ ધિક્કારતા છેવટે આ હિંસા, અત્યાચારો બનતા રહે છે, પરંતુ
અને કાવ્યને ચાહતા. “રાઈટસ ઍટ વર્ક ? તેની એક
કબૂલાતમાં એમણે કબૂલ કર્યું હતું : “હું એક નિષ્ફલ કવિ પરાજયના વાતાવરણમાં અને ભયાવહ સમયે એવું બને જ એવી એને ખાતરી થાય છે. આફતના અને કેટલીકવાર ઘેલછાના
છું. કદાચ એમ બનતું હશે કે પ્રત્યેક નવલકથાકારને પ્રથમ ઓળા નીચે ફોકનરની દુનિયા ભાગ્યે જ આકર્ષક લાગે છે;
કાવ્ય લખવા દિલ થતું હશે. પછી એને લાગે કે પિતાને
કવિતા લખતાં ફાવતું નથી એટલે એ નવલિકાઓ લખવા છતાં એ પણ એક દુનિયા છે એમાં શંકા નથી અને એ ફેકનરની આગવી છે. એમાં પણ કઈ પ્રશ્ન નથી.
માંડેઃ કાવ્ય પછી નવલિકાઓની માંગ વધારે રહે છે.
નવલિકા લખવામાં લેખક નિષ્ફળ જાય ત્યારે જ લેખક હૃદયરોગના આક્રમણથી ૬૪ વર્ષની વયે ફોકનરનું નવલકથા પર હાથ અજમાવે છે. ફોકનરે આડંબરી મારો અવસાન થયું. ઈ.સ. ૧૯૬૨ના જુલાઈની છઠ્ઠી તારીખે. અને અધ્યાત્મશાળી ડોન : એ બે કવિઓ વાંચ્યા હતા. ત્યારે પ્રમુખ કેનેડીએ તેની ગજેનાથી વધાવી લેખકને છતાં એમને રોમાંચક કવિએ : કોપી અન, જહોનસન, અંજલિ આપી : “ હેનરી જેઈસ પછી અમેરિકન સાહિત્યના હરિક, કીસ, શેલી જેવા કવિઓ અતપ્રય હતા. જેમમાં વધારો કરતું આવું વિરાટ અને કાયમી પ્રદાન
કલાકારનો આદર્શ ગતિ રેકવાન હોવો જોઈએ, અન્ય કોઈ લેખકે કર્યું નથી.” આ મૂલ્યાંકન જેમને પસંદ
એ ભારપૂર્વક કહેતા. “ગતિ એ જ જીવન છે. એને બનાન પડવું એ લોકે ફેકનરનાં અન્તરાવાળાં કથાનકે,
વટી સાધનોથી રોકવું જ રહ્યું. એને એક લક્ષ્યાંકે સ્થિર લાં માં લાંબાં વાકયો અને એના ગદ્યની વધારે પડતી
રાખવું ઘટે, નિષ્ફળતાથી એ ડરતા નહિ “ નેશનલ બુક ક્લિષ્ટતા માટે ઊહાપોહ કરતા જ રહ્યા. જે લોકો એમને
એવાર્ડઝ”ની વિધિ વખતે એમણે નિર્ણયાત્મક રીતે કહી સમકાલીન નવલકથાકારોમાં સૌથી શ્રેષ્ઠ લેખે છે, એમની
દીધું હતું : “નિષ્ફળતા પણ મૂલ્યવાન ને પ્રશંસાપાત્ર છે, શક્તિમાં વધારો થતો જ રહ્યો છે એવી છેષણ કરે છે
પણ એ નિષ્ફળતા પણ સુંદર હેવી જોઈએ : એ શમણું અને એમની છેલી કૃતિ પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. “ધ
પણ સુંદર હોવાં જોઈએઃ ભલે એ અપ્રાપ્ય હોય છતાં એ રીવર્સ” લૂંટ: ફોકનરની સ્પષ્ટતા અને પ્રહસનની ઉચ્ચ ભાવનાનો પુરાવો છે. એમના અવસાન પછી સુધારા વધારા
હંમેશાં મૂલ્યવાન છે : એમાં જ સંપૂર્ણતા ભરી પડી છે.” કરવામાં આવેલી ફોકનરની ટીકાઓનો વિસ્તાર અતિશય
અર્નેસ્ટ હેમિંગ્વ વધે છે અને “વિલિયમ ફેકનર : ધ યૌકનાપતૌકા કન્ટ્રી ”
અર્નેસ્ટ હેમિંગ્વ. વીસમી સદીના સાહિત્યના મુખ્ય નામના કલીન્થ બ્રકસના ગ્રંથમાં પુનઃમૂલ્યાંકનને ગજબ
વિરોધાભાસ. ખોવાયેલી પેઢી વતી બેચનાર. બેજવાબદારી સંભાર નજરે પડે છે.
એમનો ધર્મ. આફત સાથે દોસ્તી, મૃત્યુ માટે પૂર્વગ્રહ. - ' કોકનરને પિતાને વિસ્તૃત વિવેચન રૂપી પૃથક્કરણની અમેરિકન લેખન કલામાં એમણે નવ પ્રાણુ રેડ થા. ઈ.સ. બિલકુલ જરૂર નથી. એ લખવામાં એટલા બધા ગૂંથાયેલા ૧૮૯૯ ના જુલાઈની ૨૧ મી તારીખે એમને જન્મ, એક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org