________________
૯૧૮
વિશ્વની અરિમતા
વિહેણે લાગ્યું હોય, ભાવવિસ્તારમાં મર્યાદિત જણાયો હોય સ્ટેન્લડમાં બેટ્સ એકેડેમીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. લાંબા એમને માટે કાંઈક કહેવા જેવું છે. પરંતુ “કર્તા” તરીકેના ગાળા સુધી એ કુટુંબનો સાથ પામી શકયા નહિ. શાળાની એમના મહત્તવમાં તો કઈ જ શંકા નથી. વ્યક્તિગત રજાઓનો સમય પણ એમને એકલાં જ ગાળ પડ્યો. સભાનતા પ્રતિનું ઈ લિયટનું આરંભનું વલણ અને માનવના ૧૮ મે વર્ષે એમણે પ્રિન્ટનમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં એ દિલ પ્રત્યેનું પછીનું વલણ, તાજી દશ્ય શ્રાવ્ય કલપનાઓમાં એકાદ વર્ષથી પણ ઓછું રહ્યા. રોષને પારે અચાનક કેન્દ્રિત થયેલા એમના રહસ્યવાદે લેખકો ને વાચકો આગળ ઊંચે ચઢી જતાં એમણે શાળાના શિક્ષકની બારીમાં મદિરાની પડકાર ફેક્યા છે અને એમના ઋણી બનાવ્યા છે. એમની બાટલી ફેંકી. પરિણામે એમને યુનિવર્સિટીમાંથી વિદાય આબેહૂબ ને મૌલિક આકૃતિઓ, એમની ખાનગી વિટંબણાઓ કરવામાં આવ્યા. ફેંકાયેલી બાટલી સાથે એમનું રાબેતા અને વધારે ખાનગી દર્શન, એમના ઢીલા લય અને અછરતી મુજબનું ભણતર પૂરું થયું. શૈલીએ એમને ચીકણા વિદ્વાનોના માનીતા બનાવ્યા હશે : મંડળોને ટુકડીઓની ફેશનેબલ પ્રતિમા કે શિકાર ગણ્યા
૧૯ મે વર્ષે યુજિને અનિશ્ચિત રખડપટ્ટીને લાંબી હશે, પરંતુ એમના કાર્યને સમગ્ર પ્રભાવે ભાષાના સ્તરને શ્રેણીને આરંભ કર્યો. ન્યૂયોર્ક ટપાલ કચેરીમાંથી એમણે નિઃશક ઊંચું આપ્યું છે, શબ્દકેષ વિસ્તાર્યો છે અને સમ- પિતાની નેકરી છોડી દીધી. હેન્યુઆસમાં સુવર્ણની શોધમાં કાલીન કવિતાનો ઝોક પલટી નાખ્યો છે.
નીકળી પડયા, જંગલમાં ઘૂમ્યા. ઉષ્ણતામાનના તાવમાં
પટકાયા, વતન પાછા ફર્યા. અમેરિકાથી પાછા ફરી એમણે યુજિન એનિલ
કેથલીન જેન્ટીન્સ સાથે લગ્ન કર્યું. એમને યુજિન નામે એક તારીખ ૩ ડિસેમ્બર ૧૫૩. અમેરિકાને શ્રેષ્ઠ નાટયકાર. પુત્ર થયે, યુજિન જૂનિયર પિતાની નાટક મંડળીમાં એમને લેખક તરીકે નેબેલ પારિતોષિક મેળવનાર, ત્રણ ત્રણ વાર મદદનીશ રંગમંચ વ્યવસ્થાપકની નોકરી આપવામાં આવી. પુલિઝર પારિતોષિક મેળવનાર. યુજિન નિલને ખહલા પરંતુ એ સાંસારિક રીતે આ રંગભૂમિની પ્રણાલિકા સાથે કકનમાં ભૂમિદાહ દેવામાં આવ્યો. માત્ર ત્રણ જ વ્યક્તિઓ બંધબેસતા થઈ શક્યા નહિ. સામાન્ય ખલાસી તરીકે એ એમને શોકાંજલિ આપવા સમાધિસ્થાન આગળ હાજર હતી. પ્રવાસે જતા જહાજ પર ચઢી ગયા. બુઈનેસ એરિસમાં એમનાં પત્ની, ડૉક્ટર અને પરિચારિકા. અવસાન પામનારની ઊતર્યા, ત્યાં ખલાસી તરીકે જ રહ્યા. દક્ષિણ અમેરિકાથી અંતિમ ઈરછા હતી કે કઈપણ જાતની વિધિ કરવી નહિ. આફ્રિકા અને પાછી એમ એક વર્ષ સુધી આવન-જાવના સમાધિસ્થાન આગળ કઈ જ પ્રાર્થના કરવામાં આવી કરી. છેવટે એ ન્યુયોર્ક પાછા ફર્યા. લાંબી જ્યાફતમાં
સાર, મા તલ ચત રિયના મતને જોડાયા. એ મિજલસ ન્યૂ ઍરલિયન્સમાં પૂરી થઇ. એમના ભૂમિદાહ દેવામાં આવ્યો ત્યારે એકપણ શબ્દ ઉચ્ચારવામાં પિતા ત્યાં પોતાની કલા દાખવી રહ્યા હતા. અહી યુજિન આવ્યો નહિ.
એક અભિનેતા બન્યા. પરંતુ ફક્ત ચાર જ મહિના એમણે
એ કામ કર્યું. ત્યાંથી ઉત્તરાપથ ઊપડી ગયા. ન્યૂ લંડન યુજિન ગ્લૅડસ્ટન એનીલ. જન્મ તારીખ ૧૬ ઓક્ટોબર
ટેલિગ્રાફના પત્રકાર તરીકે ખબરપત્રી તરીકે નોકરીએ લાગ્યા. ૧૮૮૮. ન્યૂયોર્ક શહેરમાં એક કૌટુંબિક કૅટેલમાં ત્રીજ
પત્રકાર તરીકે વળી ચાર મહિના કાઢવા. સમાચાર એકઠા માળે પાછલા ખંડમાં. જેઈમ્સ ઓનીલના એ બીજા પુત્ર.
કરવાનું કામ એમને ગમ્યું નહિ. એક સ્થળે ભરાઈ રહેવાથી “કાઉન્ટ ઓફ મોન્ટી ક્રિસ્ટારને મશહૂર નાયક જેઈમ્સ
એમની તબિયત કથળતી હતી એ એમણે દાવો કર્યો, એનિલ લાખોના માનીતા હતા. એમનાં માતા એના વિ
શારીરિક તપાસ કરાવી, ક્ષયનાં એંધાણ વરતાયાં. એમને નીઅલ નીલ. જન્મ પછી પહેલાં સાત વર્ષ યુજીન
કનેકિટકટ સેનેટેરિયમમાં મોકલી આપવામાં આવ્યા. નિલે એમના પિતાની પર્યટક મંડળી સાથે પ્રવાસમાં ગાળ્યાં. ૮ મે વર્ષે એમને રોમન કેથલિક બેડિંગ સ્કૂલમાં કનેકિટકટમાં વોલિંગફર્ડ ખાતે એમણે પાંચ મહિના મકવામાં આવ્યા પછી જ એમની નિયમિત તાલીમનો ગાળ્યા. ત્યાં એનિલના આરંભના જીવનના અવ્યવસ્થિત આરંભ થયો. ૧૩ મું વર્ષ બેઠું ત્યારે એ કનેકટીકટમાં ટુકડા પ્રકાશમાં આવ્યા. એમના કહેવા પ્રમાણે. હવે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org