________________
૯૧૪
વિશ્વની અસ્મિતા
સેનેટ', એડવર્ડ ફિઝરડનું જીવનચરિત્ર, એડમંડ સ્પેન્સર શિલાખંડની પ્રતિમાઓ એને મૃત્યુના શમણાના રાજયમાં ને શેરલોક હોમ્સની જીવનકથા, કેનન ડોઈલના એ “ડિટેક- કવિ રહસ્યના વિવિધ સ્તરમાં ઘૂમે છે. અહી માનવ સારી ટિવ” માટે ઈલિયટને ભારે માન હતું. કેવલડેન્ટ, ડાન્ટ, રીતે મરી પણ શકતાં નથી. પરંપરાગત બાળગીત દ્વારા એ. શેકસપિયર, એલિઝાબેથ યુગના બીજા નાટયકારે, જેસી પિતાને કઢંગે અંત આવ્યું છે. અને કોઈ બીજા જ રણકારથી ઑસ્ટનની કૃતિ “ફ્રોમ રિફ્યુઅલ ટુ રોમેન્સ”વિધિથી પૂરું કરે છે. એક બાલકની રમત સંપૂર્ણ નિષ્ફલતાના વ્યંગાત્મક
માન્સ સુધી, ઈગનરનાં સંગીત નાટક, ક્રેઝરની કૃતિ “ધ કૂચગીતમાં પરિણમે છે. ગેડન બાવ”: ઈકઝિયાસ થિયોડોર ડેઈસરના ભાઈનો ભાવનાત્મક રાસને વળાંક લેતે પડછંદ, પરંપરાગત
“ને આમ દુનિયાને અને ખો અંત તે આવી જશે, બાળગીત ઇત્યાદિ થોડાક ઉલ્લેખ અહીં કર્યા છે. છતાં આ
ને આમ દુનિયાને અને અંત તો આવી જશે; ઈલિયટે ટાંકેલાં અવતરણો જે ફકરાઓમાં કરવામાં આવ્યાં
ને આમ દુનિયાને અને અંત તે આવી જશેઃ છે તેની સૂચકતા અવશ્ય વધારે છે. એડમંડ વિલસન લખે
ના, ના, ધડાકો નહિ ત્યાં બબડાટ કેવળ ત્યાં હશે. છે, “એમને જ્યાં ઓછામાં ઓછા મૌલિક નીવડવાની આશા
પોલાં માનવી” પછી ઈલિયટની કવિતાને રણકે ઘેર રાખીએ ત્યાં ઇલિયટ સચોટતા પૂર્વક ખૂબ જ અસરકારક બને છે. એની પહોળાઈને વિસ્તાર વધે છે. “મેગીને. નીવડે છે: પિતાને જે કહેવાનું છે એનો ભાવાર્થ વાચકને
પ્રવાસ,” “જન ઓફ ધ મેગી”, “એ સેંગ ફોર સીમીએનઃ પહોંચાડવામાં એ સફળ થયા છે. ભલે જ્યાં ત્યાં એમની
સીમીનનું ગીત” ને “એશ વેડનસડેઃ રાખડી બુધવાર” વિદ્વત્તા ખડકાઈ હોય કે રહસ્યમય ઈશારા નજરે પડતા આ કાવ્ય બુદ્ધિશાળી આત્માનું નવા પરિવેષમાં નવી જ હોય...ભલે આપણે એમનું લખાણ સમજીએ કે ન સમજીએ
દિશામાં પ્રયાણ સૂચવે છે. “એશ વેનસડે' ઈલિયટની. છતાં એ પિતાના મહાન પુરોગામીઓના લેખને... અરે !
છેલ્લી ત્રીશીનું અતિ પ્રભાવશાળી કાવ્ય છે. પ્રથમ દષ્ટિપાતે
સ્વી બની એમના શબ્દો સુધાને નવું જ સંગીત ને નવો જ અર્થ બક્ષવીને એ ભક્તિકાવ્ય સમન્વય જેવું લાગે છે. “ધ બુક ઑફ સમર્થ થયા છે. ઇલિયટ પિોતે આગ્રહપૂર્વક સમર્થન કરે છે કે કેમ પર ધs, વિધિ અને લેટિન પાનાની એમાં કવિની ભાવનાશીલતાની શ્રેષ્ઠ કસોટી એ કેવી રીતે અન્યનું
છાયા છે. ઇલિયટના ખૂબ જ ઘેરા પ્રશંસક હેલન ગાર્ડનર સાહિત્ય અપનાવે છે એમાં રહેલી છે. શિખાઉ કવિઓ
શંકા કરે છે કે વાકયખડનો આ જમેલો એમના થોડાક ઘડાયેલા કવિઓનું અનુકરણ કરે છે: ચેરી પણ કરે છે.
વાચકો સિવાય અન્યને પુરે સંતોષ આપવા પોતાનું યોગ્ય ખરાબ કવિઓ જે તફડાવે છે તે બગાડી મૂકે છે. સારા કર્તવ્ય બજાવી શકહ્યું હોય. વાચકોની બહુમતી એમને કવિઓ જે અપનાવે છે તેને અદકેરુ સ્વરૂપ આપે છે:
ઉત્તેજક કાવ્યો લેખતી હોય એવું મને લાગે છે. એમને એ કંઈ નહિ તે કંઈક નવીન કંઈક અનેખું તે કરી બતાવે સાચી રીતે પ્રાર્થનામાં તલ્લીન કરી શકી નથી. પૂજામાં
પણ એમનું ધ્યાન પરોવી શકતી નથી, પરંતુ એ કવિતા ધ હેલો મેન’: “પિલાં માનવી” “ધ ઈસ્ટ લેન્ડ” પ્રણાલિકાગત ધાર્મિક વાક્યરચનાની કરામત સૂચવી જાય છે.
| ભાર મૂકે છે. એમાં વધારે વેરાન પરિસ્થિતિ બીજી બાજુ કેટલાક એવા પણ વાચકો છે જે એશ વેડ્રન દષ્ટિગોચર થાય છે. એ યુગનો અંત દર્શાવે છે, કદી લખાયેલાં સડે’ને મહાન કાવ્ય લખે છે. હતાશામાં આરંભાય એ નિરાશાજનક કાવ્યોમાંથી એકાદમાં ઈલિયટ આપણી દૃષ્ટિ આશામાં ઉદય પામે છે ને ત્યાગમય શાન્તિમાં પરિણમે થાકેલા વિશ્વ પર સ્થાપે છે. “ઘાટ વિનાને આકાર – રંગ છે. ઈલિયટની ધાર્મિકતાએ એમની દ્રષ્ટિ ને એમનાં કાવ્યને વિનાની છાયા, જડ બની ગયેલું જોમ ને ગતિ વિનાના મર્યાદિત કર્યા છે એવું માનનારને જવાબ આપતાં એડવિન ઈશારા,” માનઃ ઘાસથી ભરેલી આકૃતિઓ, મરતા તારકની શુર લખે છેઃ “ચર્ચ, એક એવું સ્થાન છે જ્યાં કોઈ પણ ખીણની ડુંગરાળ જમીનમાં એકઠાં મળે છે, એ ખાલી છે. વ્યક્તિ ચેતન સૃષ્ટિ સામે એકાગ્રતા સાધે છે એટલું જ એમનામાં દષ્ટિ નથી. કેઈ પણ પ્રકારના વિચાર વિના તેઓ નહિ પણ મૃતાત્માઓ સાથે પણ સમન્વય સાધે છે. એટલે એકઠા મળે છે. એમના શુષ્ક સ્વર અર્થવિહોણું બબડે છે. ચર્ચના સભ્ય થવું એ ઈલિયટના જીવન અંગેના દષ્ટિબિંદુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org