SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૪ વિશ્વની અસ્મિતા પ્રખ્યાત થયેલી છે. અહીં હિન્દુ મંદિરે હજારોની પહરણ અને આમલકી ક્રીડાના પથ્થર પર આલેખેલાં દો સંખ્યામાં છે. બહુ જ સુંદર છે. સીતાજીને વ્રજકુંડ, અગ્નિ પ્રવેશકુંડ, રામચંદ્રજીની અહીં જોવાલાયક સ્થળોમાં છોટા-બડા ઈમામબરા, પાદુકા, હનુમાનગાદી, કનક ભુવન, રત્ન સિંહાસન અજાયબ ઘર, ભુલભુલૈયા તથા મ્યુઝિયમ છે. અહીંનું સીતાજીનું રસોઈ ઘર વગેરે, અહીંનાં જોવા લાયક સ્થળો ભરતકામ અને કતરણીવાળું કાપડ વખણાય છે. અહી ગણાય છે. અત્તર અને રમકડાં પણ સારાં મળે છે. રત્નપુરી - કાનપુર:અયોધ્યાથી આશરે ૧૪ માઈલ દૂર અને સોહાવલ સ્ટેશનથી એક માઈલ દૂર મહેશ્વરી મહોલ્લામાં બાબુ રઘુનાથ પ્રસાદજીએ બંધાવેલું શ્રી ધર્મનાથ ભગવાનનું સ્ટેશનથી દોઢ માઈલ દૂર નવરોઈ ગામ છે, તે રત્નપુરી તરીકે ઓળખાય છે. શ્રી ધર્મનાથ ભગવાનનાં યવન, શિશાકા મંદિર” નામક ખ્યાતિને વરેલ મીનાકારી અને કલામય દેરાસર ઝાકઝમાળ છે. આ દેરાસરની કમાનો, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એ ચારે કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે. અહીં નજીકમાં જ ધર્મશાળા છે. અને છત, થાંભલાઓ તથા મીનાકારી કળાનો અજોડ નમૂને છે. દીવાલોમાં તીર્થ સ્થળે, યોગ આસનો અને નારકીનાં તેની વચ્ચે ત્રણ પગથાર પર મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથજીનું દેરાસર છે. તેમજ અહીં શ્રી આદિનાથ, દુઃખના તાદશ ચીતરે હૃદયને હલાવી મૂકે છે. અહીં પૂજા વગેરેની સગવડતા સારો છે. મારવાડી, ગુજરાતી, ભગવાનનું દેરાસર આવેલ છે, તેના ચાર ખૂણે શ્રી મહાવીર કચ્છી ભાઈઓની વસ્તી સારી છે. અહીંય, ગુજરાતી સ્વામીની પાદુકાની દેરીઓ છે. સમાજે સંઘ ભવન બંધાવેલ છે જ્યાં ઊતરવાની સગવડતા આવાં પ્રાચીન અને અલૌકિક તીર્થો આપણા હૃદયને સારી છે. આ દેરાસરની બાજુમાં કાચથી મઢેલાં પ્રાચીન અપૂર્વ શાંતિ અપી મનને ઉલ્લાસિત કરે છે. કળાનાં દોનું સંગ્ર-સ્થાન, શિલાલેખ પ્રાચીન ગૌરવને (૧૨) લખનૌ :-- ખ્યાલ આપે છે. કાનપુર ગંગા નદીને કિનારે આવેલું છે. ગરમ કાપડ, અસફ-ઉદ-દૌલા જ્યારે ફેજાબાદની ગાદી પર આવ્યો ખાંડ, કાંસુ તથા ચામડાની ચીજ વગેરે મોટા ઉદ્યોગનું ત્યારે “લખમણ કિલ્લા” નામના ગામને જોતજોતામાં ગ જોતજોતામાં મથક છે. સ્ટેશન ઉપર બે ધર્મશાળા છે. . એક મેટા નગરમાં ફેરવ્યું, તે નગર તે જ આજનું કાનપુરથી અલહાબાદ જતાં ભરવાની સ્ટેશનથી દસ ગાઉ દૂર કૌશાંબી નગરી આવેલી છે, કે જે શ્રી પદ્મપ્રભ સ્ટેશનથી એક માઈલ દૂર ગોમતી નદીને કિનારે ભગવાનનાં જન્મ, દીક્ષા, તેમજ કેવળજ્ઞાન કલ્યાણકોની લખનૌની ચૂડી ગલીમાં શ્રી શાંતિનાથજી, શ્રી પદ્મપ્રભ, ભૂમિ તરીકે જાણીતી છે. શ્રી પાળ રાજાની કળાના ધવલ શ્રી આદીશ્વરજી અને બીજા બે ઘર દેરાસરે છે. બરહન શેઠ અને ચંદનબાળાના બાકળાનું પારણું આ પવિત્ર ટોલામાં શ્રી આદીશ્વરજી તેમજ ઘર દેરાસર છે. એની ભૂમિના બનેલા પ્રસંગે છે. આજે ત્યાં કંઈ નથી. ટેલામાં શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર છે. ફૂલવાલી ગલીમાં (૧૩) મેરઠઃશ્રી સીમંધર સ્વામી, શ્રી વાસુપૂજ્ય શ્રી, શાંતિનાથ અને મેરઠ શહેરમાં આપણું એક મંદિર છે, તેમાં શ્રી ગુરુ મંદિર વગેરે આવેલાં છે. કેટલાંક દેરાસરમાં સ્ફ સુમતિનાથ ભગવાન બિરાજે છે. તે સિવાય દિગંબરોનાં ટિકનાં પ્રતિમાજી છે. અહીં દાદાવાડીપાં ઊતરવા માટેની ચાર દેરાસરો પણ દર્શનીય છે. બજારમાં મહેશ્વરનુ સગવડ છે. દાદાવાડીમાં પાંચ દેરાસરો છે. અહીં સેવા મંદિર, સૂરજકુંડ વગેરે પણ જોવા લાયક છે. પૂજાની સગવડતા છે. અહીંના કેસર બાગમાં મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલ પ્રાચીન ભવ્ય જિન પ્રતિમાઓ હસ્તિનાપુર– દર્શનીય છે. વિવિધ આયાંગ પટે, દેરાસરાનાં તોરણે મહાભારતકાળના પ્રચંડ ગુરુકુળને મહિમા ધરાવતું વગેરે મળી ઘણી ચીજો છે. ભગવાન મહાવીરદેવના ગર્ભા- આ પ્રાચીન સ્થળ મેરઠથી ૨૨ માઈલ દૂર અફાટ જંગલની લખનૌ. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy