SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૮૭૩ યુનિવર્સિટી જેમાં જૈન ધર્મના તત્વજ્ઞાનના અભ્યાસને એમ ૪ કલ્યાણક થયાં છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર અલાયદે વિભાગ આવેલો છે. મ્યુઝિયમ, મોતીચંદ છે. દાદાજીની છત્રી અને કલ્યાણક પાદુકાની દેરી પણ છે. રાજાને બાગ, જ્ઞાન વાવ, મણિકર્ણિકા ઘાટ, હરિશ્ચંદ્રઘાટ, અહીંથી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરતાં કમઠવાળો પ્રસંગ દશ અશ્વમેઘઘાટ, તલસી માનસ મંદિર વગેરે અહીંનાં જરૂર યાદ આવે છે. સેવા-પૂજા કરવા માટેની અને સારી ખાસ જોવા લાયક સ્થળો છે, અશોક સ્તંભ અને કતરેલા સગવડતાવાળી વિશાળ ધર્મશાળા છે. આ તીર્થ સ્થાનને શિલાલેખ પણ જોવા મળે છે. અડધો ભાગ શ્વેતાંબરોના કબજામાં અને અડધો ભાગ દિગમ્બરોના કબજામાં છે. ભારત માતાનું મંદિર, ગંગા નદીના ઘાટ, હિંદુ મંદિર, માધવરાવ ડાયરે, નેપાળી મંદિર, ઠઠેરી (૪) ભદૈની - બજારમાં જરી કામ કાપડની બજારો આવેલી છે. બનારસી ભેલપુરથી અડધા માઈલના અંતરે અહીં શ્રી સુપાર્શ્વસાડીઓ, કાપડ, લાકડાનાં રંગબેરંગી રમકડાં, તાંબા- નાથ પ્રભુનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ પિત્તળના નકશીવાળા અને આકર્ષક વાસણે વખણાય ૪ કલ્યાણક થયેલાં છે. વચ્છરાજ ઘાટ પર નદીની સપાટીછે. વળી રિક્ષાવાળા, ગાડીવાળા, કે રસ્તે જતા આવતા થી ૨૫૦ ફટ ઊંચે ભદૈની મહોલ્લામાં શ્રી સુપાર્શ્વનાથજીનું દલાલોનો સાથ હોય તો તેમનું પણ કમિશન ચઢે છે કે દેરાસર આવેલું છે. બાજુમાં આરસની છતમાં કલ્યાણુકેની જેથી છેતરાવાની પૂરી શકયતા છે. માટે ખૂબ સાવચેતીથી પારકા છે. અહીંથી નદીની બંને તરફ આવેલા ઘાટને ખરીદ કરવું. દેખાવ સુંદર અને રમણીય લાગે છે. બાજુમાં દિગંબર સ્ટેશનથી ૧૫ માઈલના વિસ્તારમાં ૪ તીર્થકર પર જન દેરાસર છે. માત્માઓનાં ૧૬ કલ્યાણક થયેલાં છે, જે નીચે પ્રમાણે છે. સારનાથ - (૧) ચંદ્રપુરી - આ બૌદ્ધોનું પ્રસિદ્ધ તેમજ પવિત્ર સ્થાન છે. ત્યાં અશોકના ધર્મચક્રવાળો થંભ, પ્રાચીન વિહારનાં ખંડેરો, બનારસથી આ તીર્થ ૧૪ માઈલ દૂર આવેલું છે. ૯૦ ફૂટ ઊંચા અને ૩૦૦ ફુટના ઘેરાવાવાળો ધમેખતૂપ, અહીં શ્રી ચંદ્રપ્રભુસ્વામીજીનાં ઓવન, જન્મ, દીક્ષા અને બોદ્ધ મંદિર સંગ્રહસ્થાન, વગેરે જોવાલાયક છે. કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયેલાં છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સુંદર દેરાસર છે. બાજુમાં ચરણપાદુકાની દેરી (૧૧) અયોધ્યા :છે. સારી સગવડવાળી ધર્મશાળા ૫ણ છે. બધી કલ્યાણક ભૂમિમાં આ તીર્થ પવિત્ર ગણાય છે, કારણ કે અહીં પાંચ તીર્થકરોના ૧૯ કલ્યાણક થયાં છે, આસપાસ ઘણાં ખંડેરે તથા ટીંબા છે, જેથી સાબિત જેમાં તીર્થપતિ યુગ પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી ઋષભથાય છે કે ઘણાં વર્ષો પહેલાં આ એક મોટું નગર હોવું જોઈએ. દેવ પ્રભુનાં વ્યવન, જન્મ, અને દીક્ષા કલ્યાણક થયેલ છે. શ્રી અજિતનાથ પ્રભુ, શ્રી અભિનંદન સ્વામી શ્રી (૨) સિંહપુરી – સુમતિનાથ પ્રભુ અને શ્રી અનંતનાથ ભગવાન એ ચારેય બનારસથી સાત માઈલ દૂર આવેલ આ તીર્થમાં તીર્થંકર પરમાત્માઓનાં (ચાર કલ્યાણક) વન, શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ કુલ એગણીશ કલ્યાજ્ઞાન એમ ચાર કલ્યાણક થયેલાં છે. અહીં શ્રી શ્રેયાંસ મુકો અહીં થયેલાં છે. સ્ટેશનથી એક માઈલ દુર સરચું નાથનું સુંદર દેરાસર છે. તેમજ સંભવ ચરણ મંદિર નદીના કિનારે કટારા મહેલામાં ગઢની અંદર શ્રી અજિત નાથનું સમવસરણુનું દેરાસર નૂતન આરસનું એગઅને ચાર ખૂણે ચરણપાદુકા દેરીઓ આવેલી છે. બૌદ્ધાનું શીશ કલ્યાણકનું દેરાસર આવેલ છે, અહીં સેવા-પૂજાની પ્રસિદ્ધ સ્થાન સારનાથે અહીંથી ઘણું નજીક છે. સારી વ્યવસ્થા છે. સુંદર સગવડતાવાળી ધર્મશાળા છે. (૩) ભેલપુર દિગંબર દેરાસરમાં બાહુબલજીની ઊભી પ્રતિમા સુંદર છે. આ તીર્થ બનારસથી બે માઈલ દૂર છે. અહીં શ્રી ભરત મહારાજાની આ પાટનગરી હતી. સત્યવાદી ‘પાર્શ્વનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન રાજા હરિશ્ચંદ્ર તેમજ શ્રી રામચંદ્રજીથી પણ આ નગરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy