________________
' વિશ્વની અસ્મિતા
જિનાલયથી દોઢ માઈલ દૂર પુનિત કલ્યાણકાના પાંચ પાછળ રાજા શ્રેણિકનો ભંડાર અને રોહિથિયા ચેરની પહાડો (૧) વિપુલગિરિ (૨) રત્નગિરિ (૩) ઉદયગિરિ ગુફા છે. સરસ્વતીજીની ખંડિત પરંતુ ભવ્ય અને સુંદર (૪) સવર્ણગિરિ (૫) વૈભવગિરિની જાત્રા થાય છે. બધા મૂર્તિ છે. ખોદકામમાંથી મળી આવેલ આ મૂતિઓમાંથી પર્વતે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પહેલા અને પાંચમા મુખ્યત્વે તે પ્રભુ મહાવીર માતા સાથે સૂતેલા તે છે. પર્વતની નીચે ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીંથી
આ પર્વત ઉપર શ્રી શાંતિનાથજીનું શિખરબંધી હાઈ-ધોઈને પ્રભુપૂજા થઈ શકે છે. પાંચ પર્વતોની
દેરાસર છે, અને શ્રી મુનિસુવ્રત સ્વામીજીનું દેરાસર પણ જાત્રા કરીને પાછા ફરતી વખતે શ્રીસંઘ તરફથી ભાતું
છે. શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી અપાય છે. મુખ્ય જિનાલયથી દોઢ માઈલ દૂર ટાંગા
પાર્શ્વનાથ ભગવાનની ચરણપાદુકાઓ અહીં આવેલી છે. દ્વારા અથવા ચાલીને તળેટીએ જવાય છે.
શ્રી ધન્નાજી અને શાલિભદ્રજીએ માસ ખમણ કરીને જે (૧) વિપુલગિરિ
દેવગતિ પ્રાપ્ત કરી હતી તે મૂર્તિનાં દર્શન અહીં થાય
છે. શ્રી વીરપ્રભુના ૧૧ ગણધરો આ પર્વત ઉપર નિર્વાણ રાજગૃડી પાસેને આ પ્રથમ પહાડ છે. અહીં શ્રી
પામ્યા હતા. તળેટીમાં ૧૩ ગરમ પાણીના કુંડો છે જેમાં મુનિસુવ્રત સ્વામીજીનું દેરાસર તથા શ્રી વિરપ્રભુ શ્રી ચંદ્રપ્રભસ્વામીએ અને શ્રી ઋષભદેવ ભગવાનની ચરણ
સ્નાન કરી ઉપર પૂજા કરવા જવાય છે. પાદકાની દેરીઓ આવેલી છે. આ પર્વત વાંકેચૂકે જેવા લાયક સ્થળે નંદમણિયારની વાવ, વીર પશાલ,. હોવાથી ચઢવામાં થોડો કઠિન છે.
જરાસંધનો કિલ્લે, શ્રેણિકનો ભંડાર, રોહિણિયા ચારની
ગુફા, પાલી લિપિનો લેખ છે. અહીં એક દિગંબર મંદિર (ર) રત્નગિરિ
પણ છે. પૂર્વકાળના અનેક જિનાલયોમાંથી હાલ ફક્ત એક જ શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે. તેમજ શ્રી શાંતિ. (૧૦) વારાણસી (બનારસ):નાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી અને શ્રી નેમી.
આ નગરી પ્રાચીન છે. સાતમા તીર્થંકર શ્રી સુપાશ્વ નાથજીની ચરણપાદુકાઓ આવેલી છે.
નાથજી અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ (૩) ઉદયગિરિ
ચાર ચાર કલ્યાણક થયાં છે. હાલમાં કુલ ૯ દેરાસરો છે આ પહાડ રનગિરિથી દોઢ કિલોમીટર દૂર છે. અહીં શહેરના મુખ્ય ભાગ ઠેઠેરી બજારમાં શ્રી કેસરિયાળતી શ્રી શામળા પાર્શ્વનાથનું દેરાસર છે. આજુબાજુ ચરણ- અંગ્રેજી કાઠીમાં શ્રી પાર્શ્વનાથજીનું, સુતતાલામાં શ્રી ગેડછી પાદુકાની દેરીઓ છે. એક જૂનું દેરાસર ખડેરના રૂપમાં પાર્શ્વનાથજીનું, નયાધાર ઉપર શ્રી પાર્શ્વનાથજી, શ્રી ખડું છે. આ પર્વત ચઢવામાં થડે કઠિન ગણાય. આદિનાથ તથા શ્રી સુપાર્શ્વનાથનાં દેરાસરો છે. રામઘાટ
ઉપર શ્રી. ચિંતામણી પાર્શ્વનાથનું, બાલાજીકા ફરસમાં (૪) સુવર્ણગિરિ
શ્રી આદિનાથનું અને શ્રી યશોવિજયજજન પાઠશાળાના આ પહાડ ઉદયગિરિની નજીક છે. પહાડને ચઢાવ મકાનના ચેાથે મજલે શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર છે. તેમાં લાંબો છતાં સરળ છે. આશરે ૩ કિ.મી. નું અંતર છે. સફેદ વિશાળ ત્રણ મૂર્તિઓ છે. પાંચમે મજલે શ્રી અહીથી આદીશ્વર પ્રભુનું દેરાસર છે. તળેટીમાં ગરમ સુધર્માસ્વામી, શ્રી હેમચંદ્રાચાર્ય તથા શ્રી યશોવિજયજી પાણીના કંડ છે, ઊતરતાં માર્ગમાં મણિયાર મઠ અને મહારાજની દેરીઓ વગેરે આવેલાં છે. ઝવેરીના ઘર શનિ ગુફા આવે છે.
દેરાસરમાં સુંદર સફેદ હીરાની શ્રી પાર્શ્વનાથની પ્રતિમા (૫) વૈભવગિરિ
છે જે ખાસ દર્શનીય છે. આ પર્વત બે માર્ગેથી ચઢાય છે. એક સેન ગુફા જેવા લાયક સ્થળે - બનારસ ભારતના હિંદુઓની તરફથી અને બીજો બ્રહ્માકુંડ પાસેથી. પહેલા માર્ગ કઠણ મહાન યાત્રાધામ છે. અહીંનું શ્રી કાશીવિશ્વનાથનું મંદિર છે. પણ રસ્તો સારો છે. બીજે માગ સરળ છે. પહાડની સારનાથ કે જે બૌદ્ધ ધર્મનું મુખ્ય મંદિર છે, બનારસી
૨ + પાવાદન!,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainery.org