________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૮૭૧ ગામમાં માટી ધર્મશાળા તથા બે માળને શ્રી મહાવીર શ્રી વાયભૂતિ નામના ત્રણે ભાઈઓની જન્મભૂમિ છે. પ્રભુનું દેરાસર છે. દેરાસરમાં ચારે ખૂણે પાદુકા, દિકપાળ- કાળમાં અત્રે ૧૬ દેરાસરો હતાં. શ્રી ઋષભદેવ ભગવાનભૈરવ અને શાસનદેવની મૂર્તિઓ છે. પૂજા કરવાની બંધી ની શ્યામવણી" પ્રાચીન પ્રતિમાજી ધર્મશાળામાં આવેલ સગવડ છે. શ્રી મહેતાબ કુંવરીએ બંધાવેલ શ્રી વીર જિનાલયમાં બિરાજમાન છે. રંગમંડપની સામે નંદીપ્રભુનું જિનાલય અને શ્રી સંભવચરણનું અષ્ટકોણ દેરાસર શ્વરદ્વીપની રચના કરેલી છે. કવા નજીક આવેલ એક આવેલ છે. પૂજા કરવાની બધી સગવડ છે. અડધા માઈલના સુંદર નાની છત્રી તળે દાદાજીનાં પગલાં છે. અંતરે આરસનું સમવસરણુવાળું સુંદર ચૌમુખજીનું
(૯) રાજગૃહીદેરાસર છે, જ્યાં ઊતરવાની અને પૂજા કરવાની સગવડ " છે. મુખ્ય ધર્મશાળા, નહાર બાબુજીની, સિંધીજીની આ ભૂમિને ઈતિહાસ યાદોના પ્રતિસ્પધી જરાદિગંબર વગેરેની એમ કુલ પાંચ ધર્મશાળાઓ છે, પણ સંધથી શરૂ થાય છે અને મગધ દેશના અનેક રાજાઓદિવાળીમાં યાત્રાળુઓની તંબુમાં સગવડ કરવામાં આવે ના સુવર્ણ યુગના સમયની સ્મૃતિઓથી તાજો થાય છે. છે તેમ છતાં આ સમયે યાત્રાળુઓને થોડી અગવડ ભગવાન મહાવીર અને બુદ્ધ ધર્મચક્રો અહીં પ્રવર્તાવ્યાં ભોગવવી પડે છે. યાત્રિકો માટેની વ્યવસ્થાની કામગીરી હતાં. જૈન સાહિત્યમાં જેમનાં નામ સુવર્ણાકિત થયેલાં છે શ્રી મહાવીર મંડળ ભક્તિભાવથી સારી રીતે કરે છે. અને જેમને આજનું જગત હજી પણ સંભારે છે એવી પ્રભુને કેવળજ્ઞાન પ્રગટયા પછી ઇકોએ ચેલ સમો
- મહાન વિભૂતિઓ શ્રેણિક, કેણિક, મૌર્યવંશી ચંદ્રગુપ્ત, વસરણુમાં બિરાજી ત્રિપદી રૂપી વાણી પ્રગટ કરી, ગણ
કૌશલ્ય, અશોક, પુષ્પમિત્ર, અગ્નિમિત્ર, સમુદ્રગુપ્ત, વિક્રમા ધરોએ દ્વાદશાંગી રચી, ગણધરને પ્રતિબધ્યા, લચ્છવી
દિત્ય, કુમારગુપ્ત, અભયકુમાર, જબુસવામી, ધનાજી, મલિક રાજાઓએ ઉત્સવ ઊજવી, દીપક પ્રગટાવ્યા,
શાલિભદ્ર, મેઘકુમાર, મેતાર્યમુનિ, અઈમુત્તામુનિ, શય્યભરજજ શાળામાં છઠ્ઠની તપશ્ચર્યામાં પંચાવન અધ્યયન,
સૂરિ, અને છેલ્લે પૂણિ આ શ્રાવકને શી રીતે ભુલાય ? પાપવિપાકનાં પંચાવન અધ્યયન, પુણ્યવિપાકનાં છત્રીસ
શાલિભદ્રની અખૂટ સમૃદ્ધિ છતાં ધનાની ટકોરથી મહાવીર
પ્રભુને ચરણે જઈ દીક્ષા લીધી. બુદ્ધિધન મંત્રીશ્વર અભયઅધ્યયન, પ્રશ્ન વ્યાકરણના, અને પ્રધાન નામે મુખ્ય અધ્યયન કર્યા. તે સમયે આસન કંપતાં પ્રભુનો મોક્ષ
કુમારે અહીં દીક્ષા લીધેલી. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળસમય જાણી ઈદ્રોએ પધારી નિર્વાણ સમય ઊજળ્યો,
જ્ઞાન આ સ્થળે પ્રાપ્ત થયેલું. શાલિભદ્રજીએ ચરિત્ર લઈને વર્તમાન શાસનપતિ ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરની
ધખધખતી શિલા ઉપર અસરણ કરી આત્મકલ્યાણ સાધેલું. નિર્વાણ કલ્યાણક ભૂમિને હજાર વાર વંદના.
શ્રી વ્રજસ્વામીજી મહારાજે અહીં અણુસણું કરેલું. પ્રભવ
ચોર પણ અહીં જ પ્રતિબોધ પામી દીક્ષિત થયા હતા. નાલંદા:
આવા અનેક મહાન આત્માએ આ રાજગૃહીનાં રત્નો પાવાપુરીથી કુંડલપુર જતાં રસ્તામાં આ પવિત્ર ભૂમિ હતાં. આવે છે. પ્રાચીન કાળમાં વિદ્વાનની ભૂમિ તરીકે ખ્યાતિ
વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ આ પામેલા આ વિસ્તારને સમૃદ્ધ કરવાના યશ મુખ્ય તે
પવિત્ર તીર્થભૂમિમાં થયેલો. એમના યવન, જન્મ, દીક્ષા બૌદ્ધ સાધુઓને ફાળે જાય છે. સાહિત્યરસિક લોકોએ
અને કેળવજ્ઞાન એમ કુલ ૪ કલ્યાણકો અહીં થયાં અહીં આવેલ પ્રાચીન કાળની બૌદ્ધોની નાલંદા વિદ્યાપીઠની
હતાં તેમ જ મહાવીર પ્રભુના ૧૧ ગણધરે અહીં નિર્વાણ મુલાકાત લેવા જેવી છે. આ વિદ્યાપીઠની સામે જ ખોદ
પામ્યા હતા. કામ કરતાં મળેલી ચીજોનું મ્યુઝિયમ આવેલ છે. આ ભૂમિમાં શ્રી મહાવીર પ્રભુના ૧૪ ચાતુર્માસ
અહીંનું રમ્ય વાતાવરણ મનને લલચાવે એવું છે. થયા હતા. તેથી આ નગરીનું માહસ્ય વધી જાય છે.
યાત્રાળુઓ માટે સુંદર ધર્મશાળા છે. એની બાજુમાં ભવ્ય
અને સુંદર કારીગરીવાળું શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું કુંડલપુર
જિનાલય છે. અહીં વેતાંબર દિગંબર, સનાતન ધર્મશાળાવડગામ નામે પણ ઓળખાતું કંડલપુર શ્રી વીરપ્રભુ ઓ તથા બાબુ નહારજીને બંગલો યાત્રાળુઓને ઊતરવા ના ગણધરો શ્રી ઇંદ્રભૂતિ ગૌતમ, શ્રી અગ્નિભૂતિ અને માટે છે. શ્વતાંબર ધર્મશાળામાં ભેજનશાળા છે. મુખ્ય
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org