SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૫ સંદર્ભગ્રંથ ભાગ-૨ વચ્ચે આવેલું છે. આ ભૂમિમાં શ્રી શાંતિનાથ ભગવાન, હોશિયારપુરશ્રી કુંથુનાથ ભગવાન, તથા શ્રી અરનાથ ભગવાનનાં હોશિયારપુર સ્ટેશનથી ૧ માઈલ દૂર હોશિયારપુર યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ દરેકનાં ચાર ગામ આવેલ છે. શીશમહેલ બજારમાં શિખરબંધી બે મળી બાર કલ્યાણક થયાં છે. આ ભૂમિ પર પગ મૂકતાં દેરાસર આવેલ છે. મૂળનાયક ભગવાન શ્રી વાસુપૂજ્ય જ આપણા મનમાં ઈતિહાસની અનેક સ્મૃતિઓ તાજી સ્વામીનું દેરાસર છે, જેના ઘુમટને બધે ભાગ અમૃતથાય છે. શ્રી શ્રેયાંસકુમારે એક વર્ષના ઉપવાસી શ્રી ઋષભ સરના શીખોના સુવર્ણ મંદિર માફક સંવત ૧૯૪૮ માં દેવ ભગવાનને વૈશાખ સુદિ ત્રીજના દિવસે અહીં જ અહીંના સ્વ. લાલ ગુજરમલજીએ લાખના ખર્ચે સેનાનાં ઈશ્ન-રસથી પારણું કરાવ્યું હતું, અને જગતમાં “અક્ષય પતરાંથી મઢાવેલ છે. આથી દેરાસર સુવર્ણ મંદિરના તૃતીયા” નામનું પર્વ પ્રવર્યું હતું. હાલમાં પણ વષીતપ નામે ઓળખાય છે. આની પાસે સંવત ૧૯૫૦માં શ્રીકરનારા ઘણા તપસ્વીઓ પારણા માટે અહીં આવે છે. સંઘે મૂળ નાયક શ્રી પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલ છે. ઓગણીસમા તીર્થંકર શ્રી મહિલનાથજી ઓ નગરમાં આ મંદિર કર ફુટ ઊંચું અને ૩૨ ફૂટ પહોળું છે. સમવસર્યા હતા અને તેમણે છ રાજાઓને પ્રતિબંધ અહીયાં ધર્મશાળા તથા સમાધિમંદિર પણ છે. પમાડી જનધની બનાવ્યા હતા. વીશમાં તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીએ આ ભૂમિમાં વિચરીને ગંગાવતી લુધિયાનાઃતથા કાર્તિકેય શેઠને સંયમને માર્ગ ગ્રહણ કરાવ્યું હતું. હરિ લુધિયાના રેલવે સ્ટેશનથી અડધે માઈલ દૂર લુધિયાના કરે છે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ તથા ચોવીસમા તીર્થંકર શહેર આવેલ છે દાલબજારમાં શ્રીસંઘે બંધાવેલ દેરાશ્રી મહાવીર સ્વામીએ પણ આ ભૂમિની સ્પર્શ કરી સરની નજીકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી હતી. આ સિવાય પરશુરામ, પાંડવ આદિ બીજા પણ દેરાસર સં. ૧૯૫૦માં બંધાવેલ છે. ચોડા બજારમાં અનેક પુરુષની સ્મૃતિ આ નગર સાથે જોડાયેલી છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. અને વિશાળ ગઢની અંદર વિશાળ નૂતન શિલ્પબદ્ધ (૧૬) જમ્મુતાવીઃશ્રી શાંતિનાથજીનું દેરાસર છે. સાથે વિશાળ સગવડતા- ઘણાં વર્ષો પૂર્વે કાશમીરની ઘાટીઓમાં આવેલ વાળી ધર્મશાળા છે. અત્રે એક દિગંબર મંદિર છે. એક સૌંદર્યનું કુદરતે કરેલ આ સ્થળમાં એક ઘર દેરાસર તે માઈલ દૂર શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથની હતું, પરંતુ સંવત ૨૦૩૧ ના વિશાખ સુદ ૧૩ ને રોજ ચરણપાદુકાની દેરીઓ છે. અહીં જૈન છાત્રાલયમાં પણ પૂજ્ય આચાર્ય શ્રી વિશ્વસમુદ્રસૂરિજી મહારાજની ચૌમુખજીનું દેરાસર છે. નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું એક સુંદર જિનાલય આ સ્થાને સાકાર પામ્યું. બ્રિટિશરોના સમય(૧૪) અંબાલાઃ માં કાશ્મીર રાજ્યની રાજધાની શિયાળામાં જમ્મમાં રાખવામાં આવતી હતી, અંબાલા સિટીથી અડધો માઈલ દૂર અંબાલા શહેર છે. અહીં જેનોની ૬૦૦ની વસ્તી છે. અહીં ભાવકડા શ્રીનગર :મહોલ્લામાં શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. અહીં કાશ્મીર રાજયની રાજધાનીનું આ શહેર છે. જેલમ ઘણી જ સંસ્થાઓ છે. આત્મારામ જૈન ભવન; આમીરામ નદીને કિનારે દરિયાથી ૧૫૬૦ મીટરની ઉંચાઈએ આવેલું જૈન હાઈસ્કૂલ, આત્મારામ જૈન ગલ્સ સ્કૂલ, વાચનાલય પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર અને આહૂલાદક હવામાનને તથા જૈન સભા તથા કૅલેજ તથા ધર્મ શાળા શ્રી આત્મા- અનભવ આપતું, જેવા કરતાં અનુભવવા જેવું આ શહેર રામ મહારાજ સાહેબના નામ સાથે જોડાયેલ છે. છે. અહીંયાં ફરી ફરીને કાશ્મીરની ખીણનું પ્રકૃતિ સૌંદર્ય માણવા જેવું છે, “અનંત બાગ’માં ગંધકના પાણીનાં (૧૫) જલંધરઃ ઝરા છે. જગતના કોઈ પણ ભાગમાં ન થાય એટલાં અહીં એક સુંદર દેરાસર આવેલું છે. અહીંથી મીઠાશવાળાં ફળ જેવાંકે- દાડમ, દ્રાક્ષ, પીચ, સફરજન બસ દ્વારા હોશિયારપુર અને લુધિયાના જઈ શકાય છે. વગેરે અહીંની પેદાશ છે. લાકડાનું નકશીકામ, ધાતુકામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy