________________
૮૬૮
વિશ્વની અસ્મિતા
શાલ જેવા મહાત્માઓનું આ કેવલ્યધામ છે. સુત કેવલી માળાથી સુશોભિત અને કુદરતી કળાઓથી છવાયેલું આ શ્રી સ્વયંસૂમરિજીએ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના અહીં મધુવન શ્રી સમેતશિખરજીની તળેટી છે. ધર્મશાળાના કરી હતી. સુદર્શન શેઠની શૂળીનું સિંહાસન અહીં જ પ્રવેશ આગળ તીર્થરક્ષક ભેમિયાજીનું મંદિર આવેલું છે બનેલ છે. તથા શિયળના પ્રભાવથી સૂતરના તાંતણે ચારણ જે ખૂબ ચમત્કારિક અને પ્રભાવિક છે. જેનાં દર્શન બાંધીને કૂવામાંથી પાણી કાઢીને સતી સુભદ્રાએ શહેરના અવશ્ય યાત્રાએ જતાં અને આવતાં કરવા ભૂલવું નહીં. ત્રણ દરવાજા ઉઘાડેલા. આવા ચમત્કારિક બનાવા માટે તે આ ભૂમિ જાણીતી છે.
મધુવનમાં શ્રી હરકોર શેઠાણી તથા બાબુ ધનપત
સિંહજીની બનાવેલી બે તાંબર ધર્મશાળા અને ભોજન નાથનગર:
શાળા છે. દિગંબર, તેરાપંથી; વીસપંથી, વગેરેની ઘર્મભાગલપુરથી બે માઈલ દૂર અને ચંપાપુરીથી એક શાળા તથા વેતાંબરનાં ૧૦ જિનાલયો છે. માઈલ દૂર આ સ્થળ આવેલું છે. અહીંના કેટીજ જાગીરદાર બાબુ સુખરાયજીએ બંધાવેલું શ્રી વાસુપૂજ્ય
(૧) શ્રી શામળિયા પાર્શ્વનાથ - જગતશેઠનું બંધાવેલું ભગવાનનું કાચની મિનાકારીથી સુશોભન થયેલ સુંદર
દેરાસર, આરસની દીવાલો પર તીર્થના નકશા તેમજ દેરાસર રમણીય લાગે છે. બાજુમાં ઉપાશ્રય અને બાબુને
કમાને પર ચાંદીના પતરામાં વિવિધરંગી વેલબુટ્ટાઓ. બંગલે આવેલ છે.
શેભે છે. (૨) શામળિયાજી (૩) જશરૂપજી નવલખાનું
શ્રી ચંદ્રપ્રભુનું દહેરું (૪) ભેરુદાનજીનું શ્રી પાર્શ્વનાથ (૬) ગીરડીહઃ
(૫) કાનપુર વાળાનું શ્રી પાર્શ્વનાથ (૬) શ્રી ગોડી પાર્શ્વઈસ્ટર્ન રેલવે પરનું ગીરડી કોલસા અને અબરખ- નાથ (૭) શ્રી ચિંતામણિજી (૮) શ્રી સુપાર્શ્વનાથજી (૯) ની ખાણોનું મથક છે. શ્રી સમેત શિખરજી જવા માટે શ્રી શુભસ્વામીજી (૧૦) શ્રી ગોડી પાર્શ્વનાથ. આ ઉપરાંત પાર્શ્વનાથ, ધનબાદ, હજારીબાગ તથા ગીરડી સ્ટેશન થી ૨૪ જિનની પાદુકાઓ, દાદાજીનાં પગલાં ને ગોખલામાં જઈ શકાય છે, જેમાં ગીરડીહ સ્ટેશન વધારે અનુકૂળ છે. સ્ફટિક બિંબ પણ છે. ધર્મશાળાની બહાર પાછળની અહીં નાગફણીવાળાં લંછનધારી સાતમાં તીર્થકર શ્રી બાજુ ડાબા હાથે દાદાજીની છત્રી તેમજ થોડે દૂર જિન સુપાર્શ્વનાથનું દેરાસર તથા બાજુમાં સુંદર ધર્મશાળા પગલાંની દહેરી છે. રથયાત્રાનો વરઘેડો ત્યાં જઈ લે. છે. મધુવન અહીંથી ૧૮ માઈલના અંતરે છે. બસ તથા છે. તેમ જ ગામ બહાર શ્રી સુધર્માસ્વામીનું દેરાસર ટેકસીઓની સગવડ છે.
આવેલું છે. વડજુવાલિકા -
સમેતશિખરજી - ગીરડી સ્ટેશનથી મધુવન જતાં રસ્તામાં ૧૦ માઈલ
“સમેતશિખર વંદુ જિન વીશ. ના અંતરે આ સ્થળ આવેલ છે. બરાકડ નામનું ગામ
અષ્ટાપદ વંદુ ચોવીશ.” બાજુમાં હોવાથી આ નદી બ્રાકર નદી તરીકે ઓળખાય છે. નદીને કાંઠે નાની સુંદર ધર્મશાળા છે. અને તેની આ ઉલ્લાસથી બેલતા આપણી નજર સમક્ષ એક પાછળના ભાગમાં શ્રી વીરભગવાનનું ભવ્ય અને અલૌ. મહાન શાશ્વત ભૂમિ હદયપટ પર કાતરાઈ જાય છે. કિક દેરાસર આજે ૨૫૦૦ વર્ષ પછી પણ આપણું હૃદયમાં પવિત્રતાનું વાતાવરણ પેદા કરે છે. શું આ તીર્થની
મધુવનથી એક ફર્લોગ દૂર શ્રી સમેતશિખરજીનો નિર્મળતા છે! વૈશાખ સુદ ૧૦ના દિવસે અહીં વિરપ્રભુને
પવિત્ર પહાડ શરૂ થાય છે. આ શિખરજી પહાડ સમ્રાટ કેવળજ્ઞાન થયું હતું અને વીરપ્રભુએ પ્રથમ દેશના પશુ
અકબરે કરમુક્ત કરી સંવત ૧૬૪૯માં જગદગુરુ શ્રી
હીરવિજયજીને અર્પણ કર્યો હતો. વળી અહમદશાહે આ સ્થળે જ આપી હતી.
ઈ.સ. ૧૭૫૨માં મધુવન કોઠી, જયપારિયા નાળ, જલહરી મધુવનઃ
કુડ, પારસનાથ તળેટી વચ્ચે ૩૦૧ વીઘાવાળો આ કુદરતે જાણે સૌંદર્યની ગોઠવણી આ સ્થળે જ કરી પહાડ જગતશેઠ મહેતાબરાયને ભેટ આપ્યો હતો. પહાડની હોય તેવા નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર દેવાલયોની હાર- ઊંચાઈ ૪૪૮૮ ફૂટની છે. આ પહાડ ૧૮ માઈલનો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org