________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૮૬૯
જેમાં ૬ માઈલ ચઢતાં, ૬ માઈલ ઉપર ફરતાં અને ૬ નાથ (૨૫) શ્રી શાંતિનાથ (૨૬) શ્રી મહાવીર સ્વામી માઈલ નીચે ઊતરતાં થાય છે. પહાડ ઝાડી અને કાચા (૨૭) શ્રી સુપાર્શ્વનાથ (૨૮) શ્રી વિમલનાથ (૨૯)શ્રી અજિતરરતાઓને છે. અહીં ડોળીઓની વ્યવસ્થા છે. પહાડ નાથ (૩૦) શ્રી નેમીનાથ (૩૧) શ્રી પાર્શ્વનાથજીની જે ચઢતાં બેટરી, ગરમ શાલ, લાકડી સાથે રાખવાં જરૂરી છે. સૌથી ઊંચી ટૂક છે આને મેઘાડંબર ટ્રક પણ કહેવામાં
આવે છે. જળમંદિરથી દોઢ માઈલના અંતરે આવેલી ખૂબ વહેલી સવારે ગિરિરાજની યાત્રા શરૂ કરવાની છે. આવાં સુંદરતાવાળા પવિત્ર સ્થળમાં વિહાર કરતા હોય છે. ભેમિયાજીનાં દર્શન કરીને આગળ જતાં ગિરિ. યાત્રિકને પિતાનું જીવન જાણે સફળ થયું ન હોય તેવું રાજનું ચઢાણ શરૂ થાય છે. ઉપર ચઢતાં બે માઈલે ગાંધર્વ. અતગત અનુભવાય છે
અંતર્ગત અનુભવાય છે. યાત્રાળુ જાણે ચે થા આરાના નાર્થે આવે છે જયાં નાની ધર્મશાળા છે. અહીં ગરમ સુવર્ણ કાળમાં ઘડીભર મુગ્ધ થઈ જાય છે. ધન્ય છે, પાણીની સગવડ ૨ખાય છે. યાત્રાએથી પાછા ફરતાં અહીં આવી પવિત્ર ભૂમિને કે જ્યાં યાત્રાળુઓ પોતાની જાતને ભાતું આપવામાં આવે છે, આગળ વધતાં બે માર્ગ ધન્ય માને છે. આવે છે. ડાબા હાથ તરફનો માર્ગ જળમંદિરે અને શ્રી ગણધર ગૌતમસ્વામીની દેરી તરફ જાય છે. જમણ
અનેક ઔષધિઓ જેવી મોતી, હરડે, હાથનો રસ્તો ડાક બંગલા થઈને શ્રી પાર્શ્વનાથ ભગવાન- ધોળી મુસળી, વત્સનાગ, વરાધના પાંદડાં, આમળાં, ની ટૂક તરફ જાય છે. શરૂઆતમાં જળમંદિર તરફ વગેરેનું જન્મસ્થાન છે. હાથી, સિંહ, વાઘ, સાબર, જવા માગે ગ્રહણ કરે અને પાછા ફરવા માટે ડાક રીંછ, ગેંડા, વગેરે પ્રાણીઓ આજે પણ વસે છે. જો કે બંગલાવાળા માગ લેવો તે વધુ અનુકૂળ છે. જળમંદિર તેઓએ કઈ યાત્રિકને હેરાન કર્યા નથી. લીલી વનસ્પતિમાગે અડધા માઈલે સીતાનાછું આવે છે. ઉપર ૩૧ એથી ભરચક શિખરજીને પહાડ તથા ટેકરીઓ ભર સ્થાનોની યાત્રા છે, જેમાં ૩૦ સ્થાનોમાં તીર્થકરોની ઉનાળે પણ એરકંડિશનની ઠંડક આપે છે. કેસરિયાદાદાની ચરણ પાદુકાની દેરીઓ છે. ઓગણીસમી કે જળમંદિરમાં જેમ અહીં પણ જનેતર કામ “પારસદાદા'ને ભાવથી શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને દર્શનીય દેરાસર નમે છે. પિષ દશમીએ અહીં મેળો ભરાય છે. છે, નહાવાની, પૂજા–સેવાની સગવડ છે.
ખરેખર ! આ પવિત્ર ભૂમિનાં દર્શનથી આપણુ હયું યાત્રા-દશનની શરૂઆત શ્રી ગૌતમસ્વામીજીની નાયા
A નાચી ઊઠે છે. ધન્ય છે એ પરમતારક વીશ વીશ તીર્થંકર ટૂકથી થાય છે જેની ટ્રકેને ક્રમ આ પ્રમાણે છે. (૧)
પ્રભુની નિર્વાણભૂમિને ! ધન્ય છે એ ગિરિરાજને જ્યાં શ્રી ગૌતમસ્વામી (૨) શ્રી કુંથુનાથ () શાશ્વતા શ્રી
અસંખ્ય ભાવિક આત્માઓ યાત્રાએ આવી, પર્શના કરી, ઋષભનાથ (૪) શ્રી ચંદ્રાનન (૫) શ્રી નેમીનાથ (૬)
આત્માને નિર્મળ બનાવી તીર્થકરોએ ચી ધેલા માર્ગે શ્રી અરનાથ (૭) શ્રી મલિનાથ (૮) શ્રી શ્રેયાંસનાથ
પ્રયાણ કરવાની પ્રેરણા મેળવે છે. (૯) શ્રી સુવિધિનાથ (૧૦) શ્રી પદ્મપ્રભ (૧૧) શ્રી મુનિ (૭) જમાઈ સુવ્રતસ્વામી (1) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી. આ ટૂંક ઊંચી ટેકરી પર આવેલી છે, અને તેના ચઢાવ કઠિન છે. ઉપર જમાઈ સ્ટેશનથી બસમાં આશરે ૨૪ મ ઈલ દૂર ચઢતાં એમ લાગે છે, કે જાણે ગગનમાં વિચારી રહ્યા છવાડ યાત્રાએ જવાય છે. છીએ. અહીંથી પહાડની તમામ રોનક નજરે પડે છે. (૧૩) શ્રી આદિનાથ (૧૪) શ્રી અનંતનાથ (૧૫) શ્રી
લચ્છવાડઃસંભવનાથ ૬) શ્રી શીતળનાથ (૧૭) શ્રી વાસુપૂજ્ય લિચ્છવી રાજાઓના નામ ઉપરથી લચ્છવાડ નામે (૧૮) શ્રી અભિનંદન (૧૯) થોડું નીચે ઊતરતાં દેવ પંકાયેલું આ ગામ ક્ષત્રિયકુંડથી ૩ માઈલ દૂર છે. પ્રભુ વિમાન જેવા જળમંદિરનાં દર્શન થાય છે, તેને શામળિયા મહાવીરનું એ જન્મ સ્થળ છે. અહી શ્રી મહાવીર પ્રભુનું પાર્શ્વનાથનું દેરાસર કહેવામાં આવે છે. (૨૦) શ્રી શુભ દેરાસર અને બાજુમાં ધર્મશાળા છે. દેરાસરની નજીક જીર્ણ ગણધર (૨૧) શ્રી ધર્મનાથ (૨૨) શાશ્વતા શ્રી વારિણ હાલતમાં એક મોટું મકાન જોવા મળે છે. આ મકાન (૨૩) શાશ્વતા શ્રી વર્ધમાન હવામી (૨૪) શ્રી સુમતિ- શ્રી સિદ્ધાર્થ રાજાનું ભવન હતું એમ કહેવાય છે. પ્રભુએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org