SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ८१७ (૮) ધર્મશાળાના પાછળના ભાગમાં શ્રી શાંતિનાથ લત્તામાં બાબુ ધનપતસિંહજીએ બંધાવેલી બગીચાવાળી ભગવાનનું દેરાસર છે. વિશાળ જન ધર્મશાળાના આગળના ભાગમાં શ્રી વાસુ(૯) શ્રી ગોડીજી પાર્શ્વનાથજીનું ઘર દેરાસર છે. પૂજ્ય ભગવાનનું શિખરબંધી જિનાલય છે, અને બાબુની ધર્મશાળા પણ છે. અહીં કસોટીના શ્યામવર્ણા પથ્થરમાં (૧૦) શહેર બહાર રામબાગ નામના બગીચામાં શ્રી કાઢી શ્રી મહિલનાથજી તથા શ્રી નેમિનાથજી ભગવાનની શામળિયા પાર્શ્વનાથજીનું દેરાસર છે. બાબુ નિર્મળકુમાર પ્રાચીન ચરણપાદુકા છે. મંદિરની બહાર છત્રીમાં શ્રી સિંહજી નવલાખાજીનું સંગ્રહસ્થાન પોતાના બગીચામાં નેમિનાથની આ જન્મભૂમિ છે. ભગવાન મહાવીરે અહી છે, તે દર્શનીય છે. છ ચાતુર્માસ કર્યા હતા. સતી સીતાનો જન્મ આ નગરમાં જિયાગંજ-બાલુચરઃ થયું હતું. અહીં રેશમના કીડા ઉછેરવાની એક હોસ્પિઅજીમગંજથી ગંગા નદીને સામે કિનારે હાડકાંમાં ઢલ છે. અહીના રેશમી અબાટિયાં, છાયેલ તથા શેતરંજીએ બેસી અને જવાય છે. મોટા મોટા શ્રીમંત જાગીરદારે વખણાય છે. શહેરની સામે ચંપાપુરી અને નાથનગર અહીં વસે છે. અહીં ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા જોડાયેલાં છે. અને વર્ધમાન તપ ખાતું આવેલ છે. અહીંયાં ૪ જન ચપાપુરી - દેરાસરો વિદ્યમાન છે. મહારાજ બહાદુરસિંહની કઠીમાં શ્રી કેસરિયાજી ભગવાનનું ઘર દેરાસર છે. ઓસવાલ “શૂળી સિંહાસન થાયરે, રાજાદિક પ્રણમે પાયરે ઃ પટ્ટીમાં કુલ ૩ દેરાસરો આવેલાં છે, જેમાં શ્રી સંભવનાથ થઈ સુભદ્રા નારી રે, ઉઘાડયાં ચંપા બાર રે” ભગવાનનું, શ્રી વિમલનાથ ભગવાનનું તથા શ્રી આદિનાથ ઉપરોક્ત કડીઓને યાદ કરતાં ભાગલપુરથી ત્રણ ભગવાનનું દેરાસર છે. થોડે દૂર દાદાવાડી આવેલ છે. માઈલ દૂર અને નાથનગરથી ફક્ત એક જ માઈલને મહિમાપુર – છેટે આવેલ આ પવિત્ર ભૂમિની યાદ આવતાં હદયમાં જિયાગંજથી લગભગ ૩ માઈલ અને કટગેલાથી એક અનન્યા આનદ ઉભરાઈ આવત એક અનેરો આનંદ ઊભરાઈ આવતાંની સાથે શ્રીવાસુપૂજ્ય લગભગ અડધે માઈલ દર મહિમાપૂર આવેલ છે. અહી સ્વામીના અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણબંગાળના બેતાજ બાદશાહ શ્રી જગત શેઠે બંધાવેલ મોક્ષની એ ચંપાપુરી નગરીને કોટી કોટી વંદન હજો. પથ્થરનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય કલામય દેરાસર રાજા કુણિકે ગંગા કિનારે જૂની ચંપાપુરી વસાવી છે. હીરા, પન્ના, નીલમ, માણેક અને કસોટીના પથ્થરની હતી. ભાગલપુર, નાથનગર અને ચંપાપુરી એકબીજા સાથે મૂર્તિઓનાં દર્શન કરીને સૌ કેઈ આશ્વર્યમુગ્ધ બને છે. સંકળાયેલા ચંપાપુરીના જ ભાગો દેખાય છે. ભાગલપુરથી આ જિનાલય જેનેની જાહોજલાલી અને ધર્મશ્રદ્ધાના ચંપાપુરી જવા માટે રિક્ષા વિગેરે સાધને મળી શકે છે. પ્રતીક રૂપે આજે પણ આપણા હદયને હચમચાવે છે. સડક પાકી બાંધેલી છે. કટલાદ અહીં વિશાળ મેદાનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં બાલુચરથી ૩ માઈલ દૂર કટગોલામાં બે માઈલના મનોહર શિખરબંધી બે દેરાસરો છે. પ્રતિમાજી સંપ્રતિ વિસ્તારવાળા ઉદ્યાનમાં શ્રી મહેતાબ કુંવરબાની પ્રેરણાથી રાજાની બનાવેલી છે. ભોંયરામાં પણ પ્રાચીન મૂર્તિઓ તે તેમના પુત્ર બાબુ લક્ષમીપતિસિંહજીએ બંધાવેલું શ્રી અને શિલાલેખો છે. દેરાસરની બાજુમાંથી વાસુપૂજ્ય ભગઆદીશ્વર ભગવાનનું ત્રણ શિખરવાળું ભવ્ય જિનાલય વાનનાં પાંચે કલ્યાણકોની સ્થાપના રૂપે ચરણપાદુકાઓ સ્ફટિકની પ્રતિમાઓ, નીલમની પાદુકાઓ અને સુવર્ણ છે. દેરાસરની નજીકમાં ત્રણ ધર્મશાળાઓ છે. શ્રી મહાવીર બિંબ સાથે શોભી રહ્યું છે. બગીચામાં છત્રીમાં શ્રી જિન પ્રભુએ ત્રીજું અને બારમું એમ બે ચાતુર્માસ અહીં કરી દત્તસૂર અને શ્રી જિનકુશળસૂરિની પાદુકાઓ છે. આ ધરતીને પાવન કરેલ છે. સુદર્શન શેઠ, મહારાજા (૫) ભાગલપુર: શ્રીપાળ, સુવર્ણકાર કુમારનંદી, ચંદનબાળા તેમ જ કુબેર ભાગલપુર ગંગા નદીને કિનારે વસેલું શહેર છે. તે સમ ભક્ત, શ્રાવક કામદેવ જેવા પવિત્ર આત્માઓની આ ઈસ્ટર્ન રેલવેનું મોટું જંકશન છે. અહીં સુજાગંજ જન્મભૂમિ છે. શ્રી ગૌતમ સ્વામીના શિષ્યો શાલ, મહા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy