________________
વિશ્વની અસ્મિતા
મોટામાં મોટા શહેર તરીકે થતી હતી. એ આંતરરાષ્ટ્રીય અને ભારતના જનેમાં અજોડ ગણાતો કારતક સુદ વિમાની મથક છે. કલકત્તા તેના સમૃદ્ધ વેપાર અને ઉદ્યોગ- પૂનમનો વરઘોડો તલપટ્ટીના શ્રી શાંતિનાથ ભગવાનના ના ધામ તરીકે પ્રખ્યાત છે. કલકત્તા બંદરેથી મુખ્ય દેરાસરેથી સવારે નીકળી જુદા જુદા રાજમાર્ગો ઉપરથી ચા અને શણની નિકાસ થાય છે. અહીં જોવાલાયક પસાર થઈ સાંજે બાબુના બગીચામાં પહોંચે છે. આ સ્થળોમાં હાવરાબ્રિજ, વિકટેરિયા મેમોરિયલ, મ્યુઝિયમ, વરઘોડાની ઈન્દ્રધજા એટલી ઊંચી હોય છે કે રસ્તામાં જિયોલોજિકલ તેમજ બોટનિકલ ગાર્ડન, કાલી મંદિર ટ્રામના તાર કપાતા જાય. ઈન્દ્રધજા પસાર થતી જાય, વગેરે છે. અહીં ઢાકાની સાડી, મુર્શિદાબાદની પ્રિન્ટેડ અને તાર જોડાતા જાય જેથી ધજા નમે નહીં એ આ સાડી. પાનેતર તેમ જ બાંધણી વગેરે સાડીઓ સારી વરઘોડાની ખાસ વિશિષ્ટતા છે. ત્રીજે દિવસે કારતક વદ ૨ મળે છે.
ના રોજ તેટલો જ ઠાઠમાઠથી વડે તુલાપટ્ટીના દેરાસરે
પાછા ફરી ઊતરે છે. અહીં મુખ્ય છ દેરાસરો આવેલાં છે.
(૧) તુલાપટ્ટીમાં બે માળનું શિખરબંધી વિશાળ (૪) અજીમગંજ – ભવ્ય જિનાલય છે. તેમાં નીચે શ્રી શાંતિનાથ અને ઉપર ગંગા નદીને કિનારે વસેલ ધનકુબેરોના આ વિભવશ્રી આદિનાથ ભગવાન આરસની છત્રીમાં બિરાજમાન છે. શાળી નગરમાં ૧૦ દેરાસરો આવેલ છે. સ્ટેશનની નજીક જ (૨) ધરમતલામાં શ્રી આદિનાથ ભગવાનનું આરસ
રા. બા. બુદ્ધિસિંહજી દુધેડિયાની મોટી ધર્મશાળા છે.
અહીંનાં કેટલાંક દેરાસરમાં સ્ફટિક, પન્ના, નીલમ, માણેક ની ઘૂમટીવાળું સુંદર જિનાલય આવેલું છે.
કસેટી વિગેરેની મૂર્તિઓ દર્શનીય છે. (૩) કેનિંગ સ્ટ્રીટમાં શ્રી મહાવીર સ્વામીનું ગગન
(૧) બજારમાં શ્રી નેમીનાથ ભગવાનના દેરાસરમાં ચુંબી દેરાસર આવેલું છે. શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘનું એ દેરાસર કળામય અને ભવ્ય છે. શ્રી સ્ફટિકની મૂર્તિઓ છે. મહાવીર સ્વામી ભગવાન ઉપરાંત શ્રી આદિનાથ અને શ્રી (૨) શ્રી બુદ્ધિસિંહજીએ બંધાવેલું શ્રી ચિંતામણિ શાંતિનાથ પ્રભુની મનોહર પ્રતિમાઓ છે.
પાર્શ્વનાથનું દેરાસર છે. (૪) શ્યામ બજાર-માણેકલ્લામાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામી (૩) શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર શ્રી સીતાપનું દેરાસર આવેલું છે.
ચંદજી નાહરે બંધાવેલું છે. (૫) શ્યામ બજારમાં શ્રી મહાવીર સ્વામીનું પંચાયતી
() શ્રી પ્રભસ્વામીનું દેરાસર છે. દેરાસર આવેલ છે. કાર્તિક પૂર્ણિમાનો અતિ ભવ્ય વરઘોડો અહીં જ ઊતરે છે.
(૫) શ્રી દુધેડિયાજીએ બંધાવેલું ધાતુ-બિંબનું ઘર
દેરાસર છે. (૬) શેઠ રાય બદ્રીદાસજી બાબુનું શ્રી શીતલનાથ ભગવાનનું ભવ્ય દેરાસર અહી આવેલ છે. આ મંદિર
(૬) શ્રી હરખચંદજી ગુલેચ્છાએ બંધાવેલું શ્રી બંગાળનું સૌંદર્ય ગણાય છે. મંદિરની મીનાકારી, રચના શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. તેમાં સ્ફટિકનાં બિંબ. સ્થાપત્ય, વિશાળ ચોક, પૂતળીઓ, ફરસબંધી તળાવ, લીલી
તારામંડળ, નીલમ અને કસોટીનાં બિંબ અદભુત તથા લીલી વાડી અને વિદ્યતને પ્રકાશ જોઈને તેજના અંબાર પ્રભાવશાળી અને ૬
પ્રભાવશાળી અને દર્શનીય છે. સમાં આ દેરાસરને સ્વર્ગનું દેરાસર કહેવાનું મન થાય (૭) બાબુ શ્રી ધનપતસિંહજીએ બંધાવેલું શ્રી તેવું અનુપમ અને બેનમૂન છે. દેશ-પરદેશના મુસાફરો સંભવન થ ભગવાનનું દેરાસર વિશાળ અને રમણીય છે. આ દેરાસર જેવા આવે છે. ભારતના અતિહાસિક જોવા- ત્રણે માળમાં મનોહર બિંબો છે. આમાં સ્ફટિક, નીલમ લાયક સ્થળમાં આ મંદિરની ગણતરી થાય છે એટલે અને રજતનાં બિંબો છે. અષ્ટાપદ તથા સમેતશિખર ભારત સરકારે પિસ્ટની ટિકિટમાં તેને ફેટ છાપી બહાર પહાડની રચનાઓ છે. દીવાલ પર લેખો અને દાદાજીની પાડેલ છે.
છત્રી પણ છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org