________________
ભારતમાં શ્રી સમેતશિખરજી–શ્રી પાવાપુરીજી-પંજાબ-કાશ્મીર
સહિત જૈન યાત્રા પ્રવાસ (યાત્રા સ્થળેને ઐતિહાસિક અને ધાર્મિક પરિચય)
(૧) આકલા
હતા અને તેઓ હંમેશા ભેજનો સમય પૂર્વે પ્રભુ
પૂજાનો નિયમ અચૂક રીતે પાળતા હતા. તેઓ પ્રભુની - શ્રી. અંતરીક્ષ જવા માટેનું આકેલા રેલવે સ્ટેશન પ્રતિમા સાથે લેવાનું ભૂલી ગયા તે વખતે વિદ્યાધરોએ છે. રેલવે સ્ટેશનથી એક માઈલ દુર આકોલા શહેર આવ્યું વિધાના બળથી શુદ્ધ વેળુની પ્રતિમા બનાવીને રાજાને છે. અહીં બજારમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું
પિતાના નિયમપાલનમાં સહાય કરી હતી. પ્રભુપૂજનના ઘુમ્મટબંધી દેરાસર છે. અત્રે ઉપાશ્રય અને ધર્મશાળા
કાર્ય પછી ભજન પતાવીને નજીકના સરોવરમાં આ પણ છે. આકેલા ખાસ કરીને રૂના વેપારનું મુખ્ય
વેળના પ્રતિમાજી પધરાવી દેવામાં આવ્યાં. અહીંના અધિમથક છે.
છાયક દેવે આ પ્રતિમાજી અખંડિત રાખ્યાં. કેટલાક સમય
પછી કોઢના રોગથી પીડાતા એવા શ્રી પાળ રાજા આ અંતરીક્ષજી
સરેવરનાં પાણીથી સ્નાન કરીને રોગ રહિત થયા. રાજા
રાણીએ આશ્ચર્ય પામીને પ્રાર્થના કરી કે, જે દેવ આમાં આકેલાથી ૬૫ કિલો મીટર દ૨ શ્રી અંતરીક્ષ પાશ્વ. હોય તે પ્રગટ થાય. રાણીએ સ્વપ્નમાં શ્રી પાર્શ્વનાથ નાથનું તીર્થ આવેલું છે. આ તીર્થ શીરપુર-શ્રીપુરના પ્રભુની પ્રતિમાજી જોયાં. વધુમાં દેવી અવાજ સંભળાય નામે પણ ઓળખાય છે. આ તીર્થની સ્થાપના તેરમી કે આ પ્રતિમાજી બહાર કાઢીને ગાડામાં પધરાવી કાચા શતાબ્દીમાં માલધારી શ્રી અભયદેવસૂરિના હાથે થયેલી સૂતરના તાંતણે ખેંચીને તમારા નગર તરફ લઈ જાવ. છે. પહેલાંનું મંદિર જીર્ણ થતાં પૂજ્ય શ્રી ભાવવિજયજી કેઈએ શંકા કર્યા વગર, પાછું વાળીને જોવું નહિ. આ મ. સાહેબને સ્વપ્ન આવતાં સંઘને ઉપદેશીને નૂતન પ્રમાણે કરવામાં રાજાને શંકા થતાં પાછું વાળીને જોયું મંદિર બંધાવી સં. ૧૭૧૫ના ચિત્ર સુદ ૯ ને રવિવારે અને પ્રતિમાજી અધર રહી જતાં ગાડું આગળ નીકળી ફરીથી પ્રતિષ્ઠા કરાવ્યાનું કહેવાય છે. ભોંયરામાં ભવ્ય, ગયું. આ સ્થળે રાજાએ ગામ વસાવી ભવ્ય દેરાધર દર્શનીય, ચમત્કારિક અને અર્ધપદ્માસન આકારે જમીનથી બંધાવીને તેમાં આ પ્રતિમાજી પધારાવ્યાં. પહેલાં પનિહારી અધર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત બેડું લઈને નીચેથી પસાર થઈ શકે તેટલા અધર પ્રતિકરેલ છે. ગેડી યાત્રાળુઓને પ્રતિમાજી અધર લેવાની માજી હતાં, પણ કાળે કરીને હાલમાં નીચેથી કપડુ પસાર ખાતરી કરાવવા માટે દીવા મૂકીને જંગલુછણા પ્રભુજીની કરી શકાય તેટલાં જ પ્રતિમાજી અધર છે. નીચેથી બહાર કાઢીને પ્રત્યક્ષ બતાવે છે. અહીં તાંબર અને દિગંબર જૈનેને પૂજા કરવાના ત્રણ ત્રણ કલાકના વારા છે. બાજુમાં શ્રી વિનહર પાર્શ્વનાથજીનું શિખર- અહીં સ્ટેશનથી વીસ-પચ્ચીસ મિનિટના અંતરે બંધી દેરાસર આવેલું છે, ત્યાં પૂજા ગમે તે સમયે થઈ આપણું દેરાસર આવેલ છે. અહીંથી થોડા માઈલ દર શકે છે. આ સ્થળનો ઈતિહાસ ચમત્કારિક અને જાણવા ભીલાઈ સ્ટીલનું કારખાનું આવેલું છે. જેવો છે.
(૩) હાવરા (કલકત્તા) – એક સમયે લંકાપતિ રાજા રાવણ વિમાન માર્ગે કલકત્તા એ હુગલી નદીને કિનારે આવેલું બંગાળ માલી અને સમાલી વિદ્યાધર સાથે પ્રવાસ કરી રહ્યા રાજ્યનું પાટનગર છે. એક વખત તેની ગણના ભારતના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org