________________
વિશ્વની નવીજૂની અજાયબીઓ
- શ્રી છોટાલાલ માનસીંગ કામદાર
પ્રાચીન કાળનાં જગતની સાત અજાયબીઓ વીસ વર્ષ સુધી શેકવા માં આવ્યા હતા. આ માણસો
ગુલામ હે વાની લાંબા વખત સુધી ચાલી આવતી માન્યતા ૧ ઇજિપ્તના પિરામિડ -
હવે દૂર થઈ છ વર્ષ માં ત્રણ મહિના નાઇલ નદીમાં પ્રાચીન કાળમાં કઈ મૃત્યુ પામેલા રાજાના સ્મર- ખૂબ પૂર આવતું હતું. મુશ્કેલી, તંગી તથા નિશિકયતાના ણાર્થ" ઇજિપ્તમાં તે બાંધવામાં આવતા હતા. ઈ.સ, આ સમયમાં ખેડૂતોને આ કામમાં રોકવામાં આવતા પૂર્વે ૪૦૦૦ થી ઈ.સ. પૂર્વ ર૦૦૦ સુધીમાં લગભગ ૪૦ હતા. રાજયના ખર્ચે તેમને મકાન ખોરાક તથા કપડાં પિરામિડ બાંધવામાં આવ્યા હતા. કેરોની ઉત્તરે આવેલ મળતા હતા. ગિકનો પિરામિડને સમહ સૌથી વધારે જાણીતા છે. તેમને સારી રીતે રાખવામાં આવતા હતા. પિરામિડની ચેટસ” ને પિરામિડ ખૂબ પ્રખ્યાત છે.
બહારની બાજુ પરથી મળી આવતા એક શિલાલેખ તેના પાયાની રેખા મૂળમાં તે ૭૫ ફટ લાંબી હતી. ઉપર આ લોકોને અપાતા ખોરાક તથા થયેલા ખર્ચની તેની સરેરાશ ઊંચાઈ ૪૮૧ ફૂટ ૪ ઇંચ હતી. (સેન્ટ
હેડટસની નેંધ મળી આવી છે. ડુંગળી, લસણ તથા પિલના દેવળની ઊંચાઈ ૩૬૫ ફુટ છે.) આજે દરેક
મૂળ તેમનો મુખ્ય ખોરાક હતો. કુલ ખર્ચ ૧૬૦૦ બાજુ ૭૭૫ ફુટ ૪ ઈચ રહી છે. અને તેની ઊંચાઈ ચાંદીના ટેલન્ટ. એક લાખથી વધારે ડેલર ગણવામાં ૪૫ ફૂટ રહી છે. તેનું વજન ૭૦,૦૦,૦૦૦ ટન ગણવા- આવે છે. માં આવે છે. તેમાંથી લગભગ ૪૦,૦૦,૦૦૦ ઘન બે બ્રિટિશ વિદ્વાન ટેઈલર અને રિમથે મોટામાં કટ સામાન અત્યાર સુધીમાં ગુમ થયેલ છે. આ આંકડામાં મોટા પિરામિડનું ઝીણવટથી મા૫ લીધું છે. અને તેમના વધારેમાં વધારે ભૂલ એક ઈચથી વધારે કયાંયે નથી, કહેવા પ્રમાણે આપણે નજરે જોઈએ છીએ તેના કરતાં
તેમાં ઘણું વધારે છે. તેમના કહેવા મુજબ પિરામિડની દરેક પિરામિડ એક જ દેહ માટેની કબર છે. પ્રાચીન
એક બાજુની લંબાઈને વર્ષના દિવસની સંખ્યાથી ભાગીએ ઈજિપ્તને ધર્મ બીજા અનેક ભૂતકાળના તથા વર્તમાન
તે આપણને લંબાઈનું માપ ( . યુનિટ ) મળે છે. કાળના ધર્મોની માફક મૃત્યુ પછીના જીવનમાં માનતો
તેને કર *શા ગુગવાથી પ્રથનીની ધરીની લંબાઈ આવે હતો. ૬૦૦૦ વર્ષો પૂર્વેના ઇજિપ્તના લોકોની માન્યતા
છે. ચિખેપને પરામિડની ઊચાઈ અને પૃથ્વી મુજબ આવું જીવન પ્રાપ્ત કરવા માટે શરીરને સાચવી
વચ્ચેના અંતરને બરાબર દસ લા ખમે ભાગ છે. રાખવાની જરૂર હતી. તેને અંગે શરીરને સુંદર બનાવીને સાચવી રાખવાના વિજ્ઞાનનો ઉદ્દભવ થયો. રાજાએ તથા મહાન પિરામિડમાં વાપરવામાં આવેલા બાંધવાના રાણીઓ જેવી મહાન વ્યક્તિઓનાં શરીર સાથે તેમને પથ્થરના મોટા ભાગનું સરેરાશ વજન ૨ ટન છે. પણ બીજી દુનિયામાં ઉપયોગી થાય તે દષ્ટિથી બધાં વાસણે કેટલાકનું વજન ૧૬ ટન અથવા તેથી પણ વધારે થાય છે. તથા સાધને પિરામિડની વચમાં એક નાના ઓરડામાં
આ પ્રાચીન ગગનચુંબી મકાને સાથે આધુનિક મૂકવામાં આવતાં હતાં.
મકાને, સરખામણીમાં કેવાં ? બુલ્કર પુસ્ત-લંબાઈ પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર હેરેડેટસના જણાવવા ૧, ૧૮૦ ફૂટ ઊંચાઈ કર૭ ફૂટ - પાયાની જાડાઈ મુજબ પિરામિડ બાંધવા માટે એક લાખ માણસોને ૬૬૦ ફૂટ, કડિયા કામ ૩૨, ૫૦, ૩૩૦ ઘન ફૂટ
આ સાત અજાયબીઓ પૈકી અત્યારે તે આમ પિરામિડ (પિરામિડનું કેલિફેનિયા) માં ૫૪,૦૦,૦૦૦ ઘનઅસ્તિત્વ ધરાવે છે.
વારનું કામ છે. – મહાનકૂલી પુસ્તો – લંબાઈ ૪,૩૦૦
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org