________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૮૩૩ અસંખ્ય ઍચ – શૈલી, વિષયવૈવિધ્ય દાદ માગી લે નિરૂપણને બદલે પિતાની શુદ્ધતમ ભાવનાઓને પૂરેપૂરી તેવાં છે.
અભિવ્યક્તિ આપવામાં માનતા.
પપ કલી (ઈ.સ. ૧૮૭૯-૧૯૪૦) હેલ્ફી માતિસ (ઈ.સ. ૧૮૬૯–૧૯૫૪)
પપ કલીને જન્મ સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો. તેને હેની માતિસ વ્યવસાયે તો વકીલ હતા પરંતુ તેમના સંગીત અને વાયોલિનને પણ શેખ હતા. તેમનાં હદયમાં ચિત્રકળા માટે અખૂટ પ્રેમ ભર્યો હતો એટલે ચિત્રોમાં પણ કાવ્યમયતા અને જે સમજ જોવા મળે રર મા વર્ષે વકીલાત છેડી ચિત્રકાર બનવાની તૈયારી છે તે બીજા કલાકારોનાં ચિત્રોમાં ભાગ્યે જ મળે. “પેડાકરવા ગુસ્તાવ મેરેને સંપર્ક સાધ્યો.
ગેજિકલ સ્કેચબુક” અને “ઓન મેડન આર્ટ' નામના
બે શ્રેથે વિખ્યાત છે, વળી તેમણે ૮૦ હજાર જેટલી - અભિવ્યક્તિ શોધતા આ કલાકારે તે એટલે સુધી
કલાકૃતિઓ તૈયાર કરી હતી. કહી દીધું કે “યથાર્થ નિરૂપણ તે સત્ય નથી.” આમ તેમણે વાસ્તવિકતા કરતાં સંવેદનશીલતાને વધુ મહત્ત્વ પાબ્લો પિકાસ (ઈ.સ. ૧૮૮૧–૧૭૩) આપ્યું.
વીસમી સદીના સૌથી પ્રસિદ્ધ કલાકાર તરીકે પાર્લે પ્રભાવાત્મકવાદીઓની હળવાશ, ચાપત્ય કે મધુરતા સદાય જીવંત રહેશે. સ્પેઈનના માલાગાના એક ચિત્ર સામે પોતે ઘનતા પર ભાર મૂક્યો.
શિક્ષકને ત્યાં તેનો જન્મ : “ધિ ઓડ કપલ” નામનું તેનું
ચિત્ર જે મેલાગા મ્યુઝિયમમાં સંગૃહીત છે તે તેની ૧૦ Faurism – વન્યવાદના પ્રણેતા માતિસે પિતાની
તાની વર્ષની ઉંમરે દેરાયેલું ! બાસિલેનાની અકાદમીમાં તેણે વિચારસરણીવાળું શિષ્યમંડળ પણ તૈયાર કર્યું. ચિત્રકળાનો અભ્યાસ તો કર્યો, તે પણ પિતાની વિશિષ્ટ માતિસના રંગની લાક્ષણિકતા, સંવાદિતતા અને
રીતે વિકાસ ચાલુ રાખ્યો, ઈ.સ. ૧૯૦૦માં તે તે પ્રકાશમાં
આવી ગયો! તે જ વર્ષે પારીસની મુલાકાત લીધી ને તેજસ્વિતાને ગણાવાય છે. “માદામ માતિસ” “ધી ડેઝર્ટ',
ચિત્રો વેચ્યાં. ઈ.સ. ૧૯૦૧ માં યુવાકલા- “આર્ટવા ” ધિ રેડ ટુડિયો” વગેરે ખૂબ જાણીતાં છે.
નામનું સામયિક શરૂ કરી ઢગલાબંધ આલેખન શરૂ શ્રાક
કર્યા.
ઈ.સ. ૧૯૦૮માં બ્રાકનાં ચિત્રપ્રદશન વખતે કલા- તેણે ચિત્રોમાં કુદરતને તેના મૂળ સ્વરૂપમાં દોરવાને વિવેચક વોકસેલે પિતાના છાપા “ગિલ પ્લાન્ટમાં માતિસ બદલે ભૂમિતિના આકારોમાં રૂપાંતર કરી જવાની દૃષ્ટિનો અમે થમ્સ” શબ્દ વાપરેલો અને બ્રાકનાં ચિત્રને ઘનતા- વિકાસ કર્યો. પિકાસેનાં ચિત્રોમાં આકારે એકબીજાની વાદી વિકૃતિ'(કયુબિટ બિઝારેટી) તરીકે ઓળખાવેલ. અંદર આચ્છાદિત થતા કે એકબીજાની અંદર પેસી જતા.
પિકાસોની આ પોતીકી કહી શકાય તેવી શૈલી હતી. જો કે બ્રોક, પિકાસ, ફર્ડિનાન્ડ લેગર વગેરેએ તેમના માટે વપરાયેલ શબ્દ “કયુબિટ” સ્વીકારી લીધે. પિકાસ, વાનગ્રિસ, બ્રાક અને ફર્ડિનાન્ડ લેગર વગેરે ૧૯૧૦ થી બ્રાને કુદરતી દોને બદલે સ્ટીલ લાઈફ તથા માટે “કયૂબિટ’ - ઘનતાવાદી શબ્દ તેમની ચિત્રશૈલી માનવાકૃતિઓ કરવાનો પ્રારંભ કર્યો, તેમાં માનવીના માટે વપરાતે. ઈ.સ. ૧૯૦૭ થી ૧૯૧૪ સુધીમાં ચિત્ર રૂપને ખંડિત, ભૌમિતિક આકારમાં વહેંચવામાં આવતું. કલાના આલેખન-સૌદર્ય વગેરેને અનુલક્ષીને કય
બિઝમ” – ઘનતાવાદના પણ ત્રણ પ્રકાર પડે છે. જો કે પિયે મોન્દ્રિયો - Piet mondrian
પિકાસોનાં ચિત્રને જોવા-સમજવા દષ્ટિ જોઈએ. આપણી આ કલાકારનાં ચિત્રોનું ભૌમિતિક, ભાવાત્મકતાનું ચિત્રો જોવાની પરંપરાગત દૃષ્ટિ અને પિકાસોની રજી. પ્રદાન એ દર્શાવી જાય છે કે નૂતન રચનાત્મક કળા આતની દષ્ટિમાં મોટો તફાવત છે. કયારેક તો એનું ચિત્ર આપણને ખરી માનવતા અને નૂતન સૌંદર્યની સમૃદ્ધિ વસ્તુ પ્રતીકાત્મક – અવ્યવસ્થિત કે હૂબહૂ ન લાગે પણ - તરફ દોરી જાય છે. તેઓ સામાન્ય પરંપરાગત પદાર્થને વિકાસની દૃષ્ટિ તો આપણી દષ્ટિને આંચકો આપીને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org