________________
૮૩૪
વિશ્વની અસ્મિતા
જેનારની ચિત્તની અનુભૂતિ તથા સાભના ભાવ જગા- નકામી ગણાતી વસ્તુઓમાંથી પણ અર્થભર્યું સંયોજન ડવાની હતી. આથી જ તેની કૃતિઓમાં વિકૃતિ જેવા કરી શકતો. આકૃતિમાં છુપાયેલા સૌદયને જેવા શીખવું મળશે પણ વિષયહીનતા જોવા નહીં મળે, તે પ્રતીક હોય તે પિકાસેની ચિત્રસૃષ્ટિને નીરખવી જ રહી. એ વાદ અને સંપ્રજ્ઞાત મને વેગ અને સ્થાન વ્યવસ્થા કહેતો કે “નવી શોધ કરતાં ડરવું ન જોઈએ.” પિતાના વગેરે જોવા મળે. પિકાએ ભલે સતત નવા પ્રયોગો શબ્દોને વળગી રહેનાર આ સતત પ્રયોગશીલ કલાકાર ચાલ રાખ્યા છતાં તેણે પિતાની વિશેષતાનું પણ જતન પિકાસ એ ભવિષ્યની પેઢીને એક નવી દષ્ટિ આપી છે. કર્યું હતું.
ટેમસ હાર્ટ એન (ઈ.સ. ૧૮૯૦-૧૯૭૫) - ઈ.સ. ૧૯૧૪માં ઘનવાદઃ પછી રિખિકાય ઘનવાદ:
અમૂર્તકળાના આંધી સામે થાર્થ રંગી, યથાર્થ પછી વાસ્તવિક પિસિલ કાર્ય : માનવાકૃતિની વિકૃતિ ને
વાદની ચિત્રકળાના સંનિષ્ઠ કલાકાર બેટનને અમેરિકાની દીર્ઘકરણઃ બંનેનું મિશ્રણ-નૂતન પ્રશિષ્ટ શિલીઃ મોટા
કલાસંસ્થાએ ભલે મહાન કલાકાર તરીકે ગણના નથી કદની ઘનવાદી કૃતિઓ અને વળાંકવાળો વિકસિત ઘનવાદઃ
કરી તે પણ ત્યાંના લોકહદય પર તેનું સ્થાન અમર છે. અધિવાસ્તવવાદઃ પુનઃ શિ૯૫૫ર : સપાટ દ્વિપરિમાણુ ચિત્રાલેખન પદ્ધતિ–આમ તે પોતાના તબક્કાઓ બદલતો શરૂઆતમાં “કબિઝમ' અને પછીથી “સિન્ક્રોનિઝમ” જ રહ્યો.
ચિત્રશૈલીના તેઓ અનુરાગી બન્યા. પિતે જે ભીંતચિત્રો
દરવા ધારતા હતા તેમને માટે તેણે ઈ.સ. ૧૯૧૯થી લિથગ્રાફી – એગ્રેવિંગ – પોટરી–પોર્ટેટ શિ૯૫માં
૧૯૨૪ સુધી અમેરિકાના ઇતિહાસનો અભ્યાસ તથા તે એની સુંદર સૂઝ હતી. તેમના વિખ્યાત, શિપિમાં
પછી ઈ.સ. ૧૯૩૧ સુધી પ્રવાસ કર્યો. આથી તેમને ત્યાંના ધ જેસ્ટર” “ધ લાસ ઓફ એબસિન્થ” “બુલ્સ હેડ
લોકજીવનમાં વિશેષ રસ પડયો. તેમણે ખાણુ કામદારે, એન્ડ કેક”, “ધ મેન વિથ એ લેમ્બ”, “ધ ગોટ” વગેરે
કૃષિકારે અને ખેડૂતો જેવા શ્રમજીવીઓની વિવિધ ગણાય છે. આકૃતિઓનું વિભાજન અને પુનઃ સંયોજન
પ્રવૃત્તિઓ આલેખતાં ચિત્રો કર્યો. કરી તેણે યુદ્ધનાં સુંદર ચિત્રોનું સર્જન કર્યું. રેશ્નાં પછી પ્રિન્ટ સજ કેમાં ગયા અને પિકાસનો જ કેમ અબદુર્રહમાન ચુઘતાઈ (ઈ.સ. ૧૯૦૦-૧૯૭૫) આવે. વળી એક જ ચિત્રમાં ત્રણ-ચાર શિલી સંયોજન,
મોગલ કાળમાં દિલ્હી-આગ્રામાં અગત્યનું સ્થાપત્ય પરસ્પર વિરોધી રીતોનો ઉમેરો કે શિલી પરિવર્તન તેને
સર્જનારા સ્થપતિઓ પૈકી ઉસ્તાદ અહમદનાં, સુઘતાઈ સહજ સાધ્ય હતાં. કદાચ એની કલા આંખને ખુશ નહિ
વંશજ થતા હતા. તેમણે કલકત્તામાં અવનીન્દ્રનાથ પાસે કરે પણ નવી દષ્ટિ જરૂર આપશે.
કલાનો અભ્યાસ પૂરો કર્યો, પછી લાહોરમાં રહીને લગભગ પિતાના દીર્ઘ જીવન દરમ્યાન ૩૦૦ જેટલાં શિ૯૫. દોઢ દાયકા સુધી મેયે સ્કૂલ ઓફ માસમાં કલાશિક્ષણ એકાદ લાખ એચિંસ, ૧૩ થી ૧૪ હજાર ચિ ને આપ્યું. પણ સરકાર તત્રમાં પોતાને સંપૂર્ણ વિકાસ ગ્રંથ માટે ૩૪ હજાર ચિત્રના માતબર સર્જન ઉપરાંત થઈ શકે તેમ નહી લાગવાથી પાતાની સ્વતંત્ર કલા કોઈને ખ્યાલ ન આવે તેટલું વધારાનું સર્જન પણ તેણે
સાધના શરૂ કરી જે મોગલ અને ઈરાની શૈલીની યાદ કર્યું હતું, કારણ કે શરમાળ ઉપરાંત તે ઉદાર પણ અપાવે છે. હતા.
એમની આગવી શૈલીનાં ચિત્રાને જેવાથી વર્તમાન કંગાલ ભેજન’, ‘વિદૂષક કુટુંબ અને વાનર', જીવનની દેડઘાને વીસરી જવાય ને પ્રેક્ષક શાંતસ્વસ્થ આવીન્યાંની સુંદરીએ”, “કેરિયાનો હત્યાકાંડ”જેવી સૃષ્ટિમાં ખોવાઈને કેઈ અનેરી ક૬૫નાભૂમિમાં પ્રવેશ કતિઓ તો જાણીતી છે. “ગનિકાકૃતિ તો અતિ કરીને સૌદર્યદર્શન પ્રાપ્ત કરે છે. એમની રેખાઓમાં ચર્ચિત અને જગવિખ્યાત છે. “ધિ યાનેલ હાઉસ” માં વહન-વેગ ને નિર્મળતા અજોડ છે. તેમનાં ચિત્રોમાં ભારે ચુદ્ધ ભયાનકતાને ચિતાર છે. “યુદ્ધ” અને “શાંતિ” ઘણું ચોક્કસ, સ્વચ્છ અને મધુરતાભરી રંગશુદ્ધિવાળા પણ જાણીતાં છે. કબૂતરનું લીથો પણ જાણીતું છે. પિકાસે હોય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org