________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
વતન આ ચાર ધર્મનાં પરમ પ્રમાણ છે, અહી જેને સત્ય ૫છી તપશ્ચર્યાને ધર્મ બતાવ્યો. તપ ત્રણ પ્રકારનાં ઢો. કે ઈરલામના મિત્રો વેદને બદલે કે મૃતિને બદલે છે. દેવ, દ્વિજ, ગુરુ, પ્રાજ્ઞ વગેરેને સકાર, પવિત્રતા આચારાંગ સૂત્ર અથવા ધમ્મપદ કે કુરાન, બાઈબલ ( શારીરિક) આ બધી તપશ્ચર્યા છે. કોઈને ઉદ્વેગ થાય ઈત્યાદિ પોતાના ધર્મગ્રંથોના નામ મૂકી શકે. આ તેવું વાક્ય બોલવું. સત્ય અને હિતકર વચન મધુર રીતે અધાં ધર્મશાસ્ત્રોમાં કેટલાક ધર્મો સાર્વવર્ણિક એટલે સર્વ ખેલવું. આ વાણીની તપશ્ચર્યા છે. મનની નિર્મળતા, વર્ણન, સર્વ પ્રજાએ પાળવા યોગ્ય બતાવ્યા છે. આ સૌમ્યતા, આત્મસંયમ આ બધું મનનું તપ છે.. સાવ વણિક અર્થાત્ સર્વ પ્રજાએ પાળવાના ધર્મો જીવનમાં પવિત્રતા પણ ધર્મ છે. શરીર, વાણી અને મનની અનિવાર્ય છે, તેનું પરિપાલન ફરજિયાત છે. આ પવિત્રતા એ અનિવાર્ય છે. ત્રણ પ્રકારનાં દુઃખ સહન કર્તવ્યોનું પાલન ન કરવાથી દોષ લાગે મહાભારતના કરવાં એ તિતિક્ષા છે. વાસનાત્યાગ એ શમ છે. બાહાદ્રોણપર્વમાં ભગવાન વેદવ્યાસ લખે છે તે પ્રમાણે
વૃત્તિનું દમન એ દમ છે. અહિંસા પણ ત્રણે પ્રકારની
છે. આ અહિંસા પણ ધર્મ છે. ભગવાન બુદ્ધ અવૈરને ત્યજીને ધર્મને સેવે અર્થને જ મનુષ્ય જે;
સનાતન ધર્મ બતાવતાં કહ્યું છે : આ જન્મે ભ્રષ્ટ તે થાયે બગડે પરલોક ને ”
ન વેર શમતું રે, કદીયે કેઈનું ખરે, જૈન, બૌદ્ધ અને વિદિકે માને છે કે મૃત્યુ કોઈને અરે જ શમે વૈર, આ છે ધર્મ સનાતન.” મારતું નથી, મનુષ્યનાં પાપો જ તેને મારે છે.
બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, સંતોષ, સરલતા આ બધા સના“પોતાને સૌ પ્રાણી પિોતે જ મારે
તન ધર્મોની વ્યાખ્યા કરવાની શી જરૂર છે ? આ બધી દેવી છે ના સંહારે મૃત્યુ લઈ દંડ કોને”
સંપત્તિ જ સદ્ધર્મ નથી, પણ ક્યારેક દેશ અને કાળને
અનુરૂપ ધર્મો પણ શાસ્ત્રો બતાવે છે. દાન અમુક સમયે પિતાનાં કર્તવ્ય પ્રત્યે સાવધ રહેવું એ પહેલો સના- કરવામાં આવે તો વિશિષ્ટ રીતે ધમ બને છે. દા.ત. વતન ધર્મ છે. મહાભારતકાર કહે છે. :
જૈનમત પ્રમાણે દીક્ષા લેતાં પહેલાંનું વષીદાન એ શ્રેષ્ઠ કે “ પ્રમાદને જ હું મૃત્યુ કહું છું અને ધર્મ પ્રત્યેની
ધર્મ. મકરસંક્રાંતિના દિવસે આપવામાં આવતું દાન પણ નિત્ય તત્પરતા એ જ અમરત્વ છે એમ પણ હું કહે છેકાલની દષ્ટિએ શ્રેષ્ઠ મનાય છે. પુત્ર, પૌત્રના જન્મના
| સમાચાર મળતાં આપવામાં આવતું દાન પણ એવું જ ભગવાન મહાવીર પણ પોતાના શિષ્યો પ્રત્યે બેથા વરિષ્ઠ ગણાય છે. છે કે, સતત સાવધાન રહી અપ્રમત્ત ભાવે જ તમારે બીજા દેશોમાં નહિ પણ ભારતમાં જન, બૌદ્ધ, અને રહેવું જોઈએ. જ્યારે કઈ ક્ષણે પ્રમાદ તમારું અધઃપતન વિદિક દર્શન એ આત્મવિમર્શને પરમધર્મ માન્ય છે. કરશે તે તમે જાણતા નથી.”
પરંતુ આત્મવિમર્શ માટે જે ચિત્તશુદ્ધિ આવશ્યક છે - હવે આપણે સનાતન ધર્મ જે પ્રત્યેક માનવે સાવધાન તે પણ શાસ્ત્રો બતાવે છે. રહીને આચરવાની છે તે કયા કયા છે તે શ્રીમદ્ ભાગવત સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ વડે, અનાયાસ જે ના શબ્દોના અર્થમાં જોઈ એ તે સૌથી પ્રથમ સત્યને કંઈ પણ મળી આવે તેનાથી સંતોષ માનીને તથા સર્વ સનાતન ધર્મ બતાવ્યો છે. સત્યનું પાલન પરમ ધર્મ છે ઈદ્રિયોના સંયમથી પર માતમાં અત્યંત શીધ્ર પ્રસન્ન એ સૌ શાસ્ત્રને એક મત છે. દયા, તપશ્ચર્યા, સહન થાય છે. શીલતા, વાસના, ત્યાગ, ઈદ્રિયોનું દમન, અહિંસા, બ્રહ્મચર્ય
પિતાનું ચેતન્ય પ્રાણીમાત્રમાં છે, એમ માનીને પ્રાણીત્યાગ, સ્વાધ્યાય, સરલતા, સંતોષ, સમદષ્ટિ, સેવાપરા
એનો દ્રોહ ન કરતાં મૈત્રીભાવથી જીવન જીવવું એ પણું યણુતા, ગ્રામ્ય સુખોમાંથી ધીમે ધીમે નિવૃત્ત થવું, મૌન અને આત્મચિંતન આ બધા એવા નિયમો છે જે જીવનમાં સનાતન ધર્મ છે. સુખ અને પરમાર્થની પ્રાપ્તિ માટે અત્યંત સાવધ રહીને ધર્મનું સર્વસ્વ સાંભળો અને અનુસરો, આ ધર્મનું પાળવા જોઈએ.
સર્વસ્વ એ છે કે પિતાને જે વર્તન પ્રતિકુળ લાગે તેવું
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org