SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ વિશ્વની અમિતા નથી જ. વર્તન કેઈની તરફ ન દાખવવું. મનુષ્ય બધાં પ્રાણીઓ. “હું સર્વના અ-વિધ ભાવે આ પૂજન કર્મ સમાપક્ષીઓમાં સર્વોત્તમ અને સર્વોપરી છે અને આ સૌ ચરું છું.” પ્રાણીઓ-પક્ષીઓ મનુષ્યના ભંગ માટે છે એવો ખ્યાલ પશ્ચિમમાં હશે, પૂર્વમાં અને વિશેષતઃ ભારતમાં તે પરંતુ સાથોસાથ આ૫ણું દેશમાં એક બીજી સરસ વાત એ છે કે અહીં માત્ર ઉન્નત વિચારોને ધર્મ માન વામાં આવ્યો નથી. ઊંચા શુભ આચાર જ સાચો ધર્મ આ દેશમાં સનાતન ધર્મ તો એ વાત શીખવે છે. છે. ધર્મ એ માત્ર પાઠ કરવાનો વિષય નથી કે વ્યાખ્યાનકે આપણું ચેતન જ સર્વત્ર છે. પ્રાણીઓ, પક્ષીઓમાં નો વિષય નથી, પણ શિયાત્રાનું ધર્મ આપણી સાચી પણ મારું જ ચેતન છે. એટલે પ્રજ્ઞાપરાધ કે ઈનો નથી થી સાધના છે. દુર્ભાગ્યે છેલ્લાં કેટલાક વર્ષોથી આપણા દેશ પણ મારો જ અનાદર હું કરી રહ્યો છું. શ્રી કપિલ ભગ ભૂતકાળની ભવ્ય સંસ્કૃતિની વાતો કરતો રહ્યો પણ ક્રિયામાં વાન દેવહૂતિને કહે છે : આપણે શીલ ગુમાવી બેઠા છીએ. એટલે આપણા દેશમાં “હે માતા ! મનથી બહ આદર પૂર્વક સૌ પ્રાણી- જેટલી વાતો કરવામાં આવે છે તેના સેમાં ભાગનું પણ એને પ્રણામ કરો, કારણ કે પરમાત્મા પોતે જ જીવ આચરણ કરવામાં આવતું નથી. આ એક ભયંકર વાત કલા રૂપે આ બધા પ્રાણીઓમાં વિલસી રહ્યા છે.” છે. મહાભારતમાં એવી વાત છે કે મારા રૂમ ધમ: વૈદિક ધર્મમાં, પૂજા પાઠમાં સંક૯પ કરતી વખતે તેથી જ ધર્મ આચારમાંથી પ્રગટે છે. આચાર વિનાના ઉન્નત બલવામાં આવે છે પતિ કવિ પૂનાવર્ષ નમાજે વિચારોની કઈ કિંમત નથી. Gram : PREMYSLAV Phone : 315227/315218 Res. : 818977/813927 M/S. SURENDRA TULSIDAS Navi Gally. M. J. Market Bombay-2 Wholesale Dealers :The Mafatlal Group of Mills Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy