SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૮ વિશ્વની અસ્મિતા એવા બે મિત્રોએ પણ જ્યાં મને મદદ ન કરી न जातु कामान्न भयान्न भायाद् તે આ તે પ્રણામમિત્ર, તે મને શી મદદ કરશે ? પણ धर्म त्यजेत् जीवितस्यापि हेतोः। લાવને જાઉં તો ખરો.” એમ મનમાં વિચારતાં પુરોહિતજી કોઈ પણ કામનાની પૂર્તિને માટે, કઈ પણ લોભથી જ્યારે પ્રણામમિત્રને મળીને પિતાની વિપત્તિની વાત કરે અથવા કેઈ ભયથી પણ ધમને ત્યાગ ન કરો. અરે ! છે ત્યારે પ્રણામ મિત્ર કહે છે, “અરે મિત્ર! એમાં તમારે જીવન જાય તે ભલે પણ ધર્મ ન છોડ. ધર્મ નિત્ય મને વળી વિનંતી કરવાની હોય ? મારો ધર્મ છે કે મારે * છે, તેનાં સુખાદિ પ્રજને નિત્ય નથી, જીવ નિત્ય છે. આપની સાથે આવવું જ જોઈએ. આપ રાજાના ક્રોધથી શરીરાદિ તો અનિત્ય જ છે ને! જરા પણ ડરશે નહિ. હું તમારી સાથે અન્ય રાજ્યમાં ચક્કસ આવીશ.” એમ કહી પ્રણામમિત્ર પુરોહિત વળી ભગવાન વેદવ્યાસ લખે છેઃ- ધર્મના આચરણું સાથે ગયે. વડે જ અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મ પેલા જન મુનિવર પોતાની પાસે આવેલી યુવતીને વડે બધું જ મળતું હોય તે ધર્મનો ત્યાગ શા માટે કહે છે: “ આ ત્રણ મિત્રની વાત તે સાંભળી?' રાજા કરે છે ? એટલે કાળ, પુરોહિત એટલે જીવ. જીવ અને માત્રનેત્રણ મિત્ર પણ આ વળી ધર્મ એટલે શું? હિન્દુ ધર્મ, જન છે, પહેલો મિત્ર તે શરીર, શરીર જીવની સાથે કેટલો લાંબો ધર્મ, બૌદ્ધધર્મ? કયો ધર્મ? અહીં આપણે આવા કઈ સમય રહે છે. જીવ તેના સુખને જ વિચાર કરે. ખાવામાં વિશિષ્ટ સંપ્રદાયની વાત કરવાના નથી પણ સોને માન્ય પીવામાં, બધાં દુન્યવી સુખમાં સાથે રહેનારું શરીર એવા સનાતન ધર્મની જ માત્ર ચર્ચા કરવાના છીએ. જેને જ્યારે જીવને આ લોક છેડીને પરલોકમાં જવાનું થાય પિતાના સમગ્ર જીવનમાં ધારણ કરવામાં આવે તે ધર્મ, ત્યારે સાથ આપતું નથી. શરીર જીવને કહે છે તું એકલો ધર્મ શ્વાસે શ્વાસે જીવવા માટે છે. ધર્મના કલાક જુદી જા, હું તે અહીં જ રહીશ. પુરોહિતજીના બીજા મિત્ર અને વ્યવહારના કલાક જુદા એવું હોઈ શકે નહિ, તે પર્વમિત્ર. આપણા સૌના પર્વમિત્રો એટલે આપણું સગા સંબંધીઓ, આ બધાં પણ પરલોકમાં આપણી જીવનના પ્રત્યેક વ્યવહાર સાથે ધર્મ વણાયેલો રહે છે, પ્રત્યેક ક્રિયા ધર્મશીલ છે કે નહિ તે તપાસવાનું છે. સાથે આવતા નથી. માત્ર નગરની બહાર સ્મશાન સુધી સવારના અર્થોપણ કલાક ધમને અને બાકીના સાડી વળાવવા આવે છે. ત્રેવીસ કલાક વ્યવહારના, જેમાં ધર્મને બાદ કરી નાખવાને જીવાત્માનો ત્રીજો મિત્ર છે ધર્મ. આ ધર્મ સનાતન એવું કઈ શાસ્ત્રને માન્ય નથી. માત્ર દેરાસરમાં જવું, મિત્ર છે. જ્યાં જીવને શરીર દગો દે છે, સગા સંબંધીઓ મંદિરમાં જવું, સામયિક કરવી, ઓળી કરવી, કે પર્યુષણ પણ સાથ આપતાં નથી ત્યારે ધર્મ કહે છે. “હું તમારી કરવા અથવા નવરાત્રિ પાળવી એટલો જ ધર્મ નથી, સાથે આવીશ, ” પરલોકમાં, પછીના જન્મમાં માત્ર આપણે અર્ધો કલાક દેરાસરમાં કે હવેલીમાં જવાથી બાકીના ભલેચકે આચરેલે પ્ર મમિત્ર જેવા ધર્મ જ આપણી સમયમાં મનફાવતું વર્તન કરવાનું લાયસન્સ મળી સાથે આવે છે એટલે સનાતન ધર્મ જ માત્ર આપણે જતું નથી, ધમ સમગ્ર રાત્રિદિવસને, ધર્મ સમગ્ર મિત્ર છે. જીવનને ઝીણવટભર્યો વ્યવહાર છે. આ સનાતન ધર્મ એટલે શું તે આપણે જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે તે પછી ધર્મ અને અધર્મ ધર્મનિરૂપણ કરતા ઘણું જુદા જુદા વિદિક, જન, બૌદ્ધ, શું તે શી રીતે જાણવા અને અન્ય ધર્મના ગ્રંથમાં gs: ધર્મ:ણનાતનઃ આ છે સનાતન ધર્મ છે એવું અથવા એવા અર્થનું વિધાન જોવા મનુ મહારાજે મનુસ્મૃતિમાં ધર્મને જાણવાનાં મળે છે. વિદિક માટે ચાર પ્રમાણે દર્શાવતાં કહ્યું, મહાભારતના સાર રૂપ “ભારત સાવિત્રી” નામના એક નાનકડા પણ રોજ પાઠ કરવા જેવા સ્તોત્રમાં વેદ, સ્મૃતિએ, સદાચાર અને આત્માને પ્રસન્નતા, કહ્યું છે : અર્ધનાર અર્થાત્ આત્મવિદ્યાની પ્રાપ્તિમાં સહાયભૂત થઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy