SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરપ્રાપ્તિને રાજમાર્ગ સનાતન ધર્મ -પ્રા જનાર્દન જે. દવે રહીશ.” કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યે પોતાના જઈએ તે આપણા પર આવેલી વિપત્તિ ટળે.” પણ આ ત્રિષષ્ઠિ પુરુષ શલાકા લક્ષણ નામના પ્રખ્યાત ચરિત્રાત્મક રીજાના રાજ્યને છોડીને અન્ય રાજ્યમાં સલામત જવા કાવ્યમાં મિત્રકાર ત્રથમ ત્રણ પ્રકારના મિત્રોની એક માટે કઈ સથવારે તે જોઈએ ને ? એટલે પુરોહિતજીને દષ્ટાંતકથા પ્રયોજી છે. એક જન મુનિવર એક માર્ગ પિતાના પ્રથમ મિત્ર સહમિત્ર યાદ આવ્યા. સહમિત્રને ભૂલેલી યુવતીને આ દષ્ટાંત સંભળાવે છે. પિતાની વિપત્તિની વાત કરી, સહમિત્ર કહે, “આપણી મૈત્રી તે રાજા તમારા પર પ્રસન્ન હતા એટલે હતી. સળગી ક્ષિતિ પ્રતિક નામના નગરમાં જિતશત્રુ નામના ગયેલા ઊનને પિતાના ઘરમાં કોણ રાખે? માટે હવે એક રાજવી હતા, આ રાજવીના એક અતિ વિશ્વાસુ આપણે મિત્રો નથી. હું તમને મદદ કરવા તૈયાર નથી. પુરોહિતજી હતા. પુરોહિતજીનું નામ સોમદત્ત, આ તમે અન્ય રાજ્યમાં એકલા જાઓ, હું તો અહીં જ સેમદત્તજી રાજાના મિત્ર સમાન જ હતા, સોમદત્ત પુરોહિતજીને ત્રણ મિત્રો હતા. પહેલા મિત્રનું નામ સહમિત્ર, આ સમિત્ર પુરોહિતજીની સાથે ને સાથે જ રહે. જેની સાથે નિત્ય પ્રીતિ કરી તેવા પહેરવા-ઓઢવામાં. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, હરવા ફરવામાં ખાવા-પીવામાં, પ્રતિદિન પ્રતિરાત સાથે રહેનારા, સહકાયમ સહમિત્ર તે પુરોહિતજી સાથે જ હોય. મિત્રનો જવાબ સાંભળી પુરોહિતજી ખિન્ન બની ગયા. પણ રાત્રિ ઉતાવળમાં પસાર થતી હતી; પ્રયત્ન કરવાના પુરોહિત સોમદત્તજીના બીજા મિત્રનું નામ પર્વ મિત્ર, હતા, એટલે પુરોહિતજી હવે બીજા પર્વમિત્રને મળવા આ પર્વમિત્ર કયારેક ઉત્સવ હોય ત્યારે પુરોહિતજીને ગયા. પર્વમિત્ર હોંશભર્યો સામે મળવા આવ્યો, ઘરમાં ત્યાં ભોજનાદિ સત્કાર પામતા હતા. પુરોહિતજી આ આદરપૂર્વક લઈ ગયો પણ જ્યાં પુરોહિતજીએ રાજા પર્વામિત્રને ત્યાં પર્વમિત્ર પુરોહિતજીને ત્યાં યજ્ઞોપવીત, પોતાના પર રોષે ભરાયા છે અને સવાર પડે પિતાને લગ્નાદિ ઉત્સવોમાં એકમેકને ઘેર સાથે જાય અને દેહાંતદંડ મળવાનું છે એવી વાત કરી અને મારી સાથે પરસ્પરનું સ્વાગત કરે. તમે અન્ય રાજ્યમાં મને સથવારો આપવા આવે, એવી - પુરોહિતજીના એક ત્રીજા મિત્ર હતા તેનું નામ પ્રણામ વિનંતી કરી ત્યાં પેલે પર્વમિત્ર કહે, “તમારી સાથે 'મિત્ર, આ પ્રણામમિત્ર કંઈ આગળ બતાવેલા જેવા મારાથી શી રીતે આવી શકાય? મારી પત્ની, મારા પુરોહિતજીના પરમઈષ્ટ મિત્ર ન હતા. માત્ર જ્યારે જ્યારે પુત્રો આ બધાનું શું થાય ? હા હું તમને નગરના પાદર રસ્તામાં એકબીજાને મળે ત્યારે પ્રણામ, નમસ્કારાદિન સુધી ચાકક સ વળાવવા આવું.’ પુરોહિતજી દે ઉત્તર આપે બિચારા નિરાશ થઈ ને ઉભા થઈ ગયા, “જે બે જ માત્ર વ્યવહાર હતા. ખાસ મિત્રો હતા તેમણે તો હાથ ખંખેરી નાખ્યા, હવે રાજાના કેઈએ કાન ભંભેર્યા અને રાજાએ નક્કી મને કેણું મદદ કરશે ?” એટલામાં યાદ આવ્યું. હજી કય કે બીજા દિવસની સવાર પડે એટલે પુરોહિતજીને એક ત્રીજે મિત્ર છે. ૫ણુ પુરોહિતજી વિચારે છે કે આ શૂળીએ ચડાવી દેવા અને તેમનું બધું ધન જપ્ત કરી મિત્ર સાથે મારે માત્ર રસ્તામાં મળે ત્યારે પ્રણામ, લેવું. રાજાના આ નિર્ણયની પુરોહિતજીને પણ જાણ થઈ નમસ્કાર વગેરેને માત્ર નામ માત્રને ઔપચારિક વ્યવગઈ. પુરોહિતે વિચાર્યું, “રાતની રાતમાં આ રાજાનું હાર જ છે, તેમને મેં કદી મારા ઘેર બોલાવ્યા નથી, રાજય છેડી દઈ કઈ અન્ય રાજાના રાજયમાં ચાલ્યા કદી સારો સત્કાર કર્યો નથી, જેને મેં સારી : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy