________________
૧૧૨.
વિશ્વની અસ્મિતા
દર્ગો ઘાટ ઘાટ ઉપર જ નૃસિંહ ભગવાનની મૂર્તિ છે સકઠા ઘાટ. અહી' યમેશ્વર તથા યમાદિત્ય નામક અને એક મકાનમાં બ્રહ્મચારિણી દુર્ગાજીની શ્યામમૂર્તિ બે મંદિરો તેમ જ સંકઠા દેવીનું મંદિર છે. બહારના છે. આગળ ઉપર જરા દૂર શ્રી રામજી મંદિર છે. દરેક ભાગે કૃષ્ણેશ્વર અને યજ્ઞવલ્કયેશ્વર તેમજ હરિચશ્વર સ્થળે સાધુસંતે અને યાત્રાળનાં દર્શન થાય છે. નામક શિવમંદિરો છે. ઘેડે દૂર પર વસિદ્ધેશ્વર, વામ
દેશ્વર તથા અરુંધતી દેવીનું એક મંદિરમાં છે. આ ૨ : પંચગંગા ઘાટ,
મંદિરના દ્વાર પાસે જ ચિન્તામણિ નામક વિનાયક-ગણકહેવાય છે કે અહી યમુના, સરસ્વતી, કિરણા અને પતિની મૂર્તિ છે. થોડે દુર સેના વિનાયક ગણપતિ તેમજ ધૂત પાપા નામક નદીએ ગુપ્ત રૂપમાં શ્રી ગંગાજીમાં વિદ્યાવાસિની દેવીનું મંદિર છે. મળે છે. આથી આ ઘાટનું નામ પંચગંગા રહેલ છે.
સિધિયા ઘાટ, આ ઘાટ ઉપર આત્મવીરેશ્વર શિવ અહી વિષ્ણુકાંચી તીર્થ તથા બિન્દુ તીર્થ છે. ઘાટ ઉપર
મંદિર તથા એક મંદિરમાં દુર્ગાજી, મંગલેશ્વર મહાદેવ ઘણાં મંદિરો છે, જેમાં એક બિન્દુ માધવનું મંદિર છે. અહી અગ્નિબિન્દ નામક બ્રાહ્મણને ભગવાન નારાયણશ્રીએ
તથા મંગલ વિનાયક-ગણપતિ તથા અન્ય દેવતાની મૂર્તિઓ
છે. ગલીમાં બૃહસ્પતીશ્વર, પાર્વતીશ્વર તેમ જ બાજુનાં વરદાન આપ્યું અને અહીં રહ્યા આથી તેનું નામ
એક મંદિરમાં સિદ્ધેશ્વર તથા સિદ્ધેશ્વરી દેવી, કલિયુગે. બિન્દુ માધવ પડેલું છે. અહીં પાસે જ પંચગંગેશ્વર
શ્વર અને ચક્રેશ્વર નામક શિવાલયો છે. બાજુમાં જ મહાદેવનું મંદિર છે. અહીં પુરાતન બિન્દુમાધવનું મંદિર ઔરંગઝેબ તરફથી તેડાવી જે તે સ્થાને મજિદ એક
ચન્દ્ર છે. અહીં બ્રહ્મપુરીમાં વિદેશ્વર મહાદેવ છે. આ બનાવી દેવામાં આવેલ છે. આ મસિજદના પાછળના ભાગે ઘાટ વાલિયર-સિંધિયા નરેશ તરફથી બનાવાયેલ છે. શ્રી દ્વારકાધીશ તથા રાધા-કૃષ્ણનું મંદિર છે. ગંગાઘાટ ૩ઃ મણિકણિકા ઘાટ, ઉપર કાર્તિકી નાનની મહત્તા છે.
આ ઘાટ પુરાણકથા મુજબ ચક્ર પુષ્કરણી તીર્થ આ પંચગંગા ઘાટથી મુખ્ય ૩ મણિકર્ણિકા ઘાટ છે. આ તીર્થમાં ભગવાન શિવજીનું મણિમય કણકુંડલ વચ્ચે કેટલાક નાના નાના ઘાટ આવેલ છે જેમાં લમણ- પડી ગયું હોવાના કારણે પૌરાણિક કથા મુજબ મણિ બાલાઘાટ, રામઘાટ, અગ્નિશ્વર ઘાટ, ભેસલો ઘાટ, ગંગા કર્ણિકા ઘાટ છે. તે તેને વીરતીર્થ પણ કહે છે, જે મહલ ઘાટ, સંકઠા ઘાટ અને સિંધિયા ઘાટ છે. અહીં ઘાટ ઉપર વીરેશ્વર શિવનું મંદિર છે. આ કુંડ
ચારે તરફથી બાંધવામાં આવેલ છે. બાજુમાં જ એક લમણ-બાલાઘાટ. આ ઘાટ પર લક્ષ્મણ બાલાજી
ભરવ કુંડ છે, જેનું પાણી દર આઠેક દિવસે ખાલી કરઅથવા વ્યંકટેશ ભગવાનનું મંદિર છે. બાજુમાં જ વામાં આવે અને ફરી પાછું આપમેળે નિર્મળ બને છે. ગર્ભસ્તીશ્વર શિવ મંદિર તેની બાજુમાં એક મકાનમાં
બાજુમાં તારકેશ્વર શિવમંદિર છે. આખા કાશીમાં મણિ મંગલાગૌરી–દેવીશ્વરની મૂર્તિ છે. અહીં મ્યુખાદિત્ય તથા કણિકાનો મહિમાં મહાન છે. મિત્ર વિનાયક-ગણપતિ છે.
આ મણિકર્ણિકા ઘાટથી મુખ્ય ૪: દશાશ્વમેઘ રામઘાટ, અડી: રામનવમીના દિવસે સ્નાન કરવાનું છાણ વરી નાના નાના ઘાટ આવેલ છે જેમાં - ચિત્તા મહાગ્ય છે. જે રામતીર્થ કહેવાય છે. ઘાટ ઉપર કાલ ઘાટ. સ્મશાન ઘાટ, રાજ રાજેશ્વર ઘાટ, લલિતા ઘાટ, વિનાયક-ગણપતિ તેમ જ ઘેડે દૂર આનંદ ભૈરવ મંદિર છે. મીર ઘાટ, માન મંદિર ઘાટ છે.
ભોંસલા ઘાટ. આ ઘાટ ઉપર લક્ષ્મીનારાયણ ચિત્તા ઘાટ. સ્મશાન ઘાટ અને મણિકર્ણિકા ઘાટની મદિર, નાગેશ્વર શિવ મંદિર તથા નાગેશ વિનાયક-ગણ- દક્ષિણ-પશ્ચિમે આ કાશીપુરીના સમશાન ઘાટ છે. આ પતિ છે. આ ઘાટ નાગપુરના ભોંસલે રાજવંશ તરફથી ઘાટ રહસ્યમય મનાય છે. બંધાવાયેલ છે.
રાજરાજેશ્વર ઘાટ. આ ઘાટ ઉપર લલિતા દેવીનું ગંગા મહલ ઘાટ, ઘાટ ઉપર ગંગાજીનું મંદિર મંદિર બાજુમાં લલિતાતીર્થ છે. લલિતા મંદિરમાં કાશી તથા હનુમાનજીની બે મૂતિઓ છે.
દેવીની મૂર્તિ છે તેમ જ ગંગાકેશવ, ગંગાદિત્ય, મેક્ષેશ્વર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org