SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૮૧૧ કારી-અર્વાચીન આ વરણાસંગમ ઘાટથી પંચગંગા ઘાટ વચ્ચે કેટલાક નાના નાના ઘાટ આવે છે, જેમાં રાજઘાટ, આ કાશી, વારાણસી – બનારસ પણ કહેવાય છે. અહીં જવા માટે ઉત્તર રેલવેની એક શાખા મુગલસરાઈ પ્રહલાદુ ઘાટ, ત્રિલોચન ઘાટ, મહેતા ઘાટ, ગાય ઘાટ, થી સહરાનપુર જાય છે, જયારે પૂર્વ—ઉત્તર રેલવેની પણ લાલ ઘાટ, શીતલા ઘાટ, રાજમંદિર ઘાટ, બ્રહ્મા ઘાટ અને દુર્ગા ઘાટ છે. એક લાઈન કાશી જાય છે. ઉત્તર રેલવે લાઈનમાં મુગલસરાઈ સ્ટેશન પર ગાડી બદલવી પડે છે. રેલવે સ્ટેશન રાજઘાટ, આ ઘાટ કાશી સ્ટેશન પાસે જ છે. પર ઊતરતાં જ કાશીના ઘાટ શરૂ થાય છે. કાશીમાં કુલ અહીં ગંગાજી ઉપર માલવીય નામક રેલવે પુલ અને ૫૦ થી ૬૦ જેટલા ઘાટ, ૬૦-જેટલા શિવલિંગ ૧૨- તેની બાજુમાં જ યોગી વીરનું મંદિર છે. રાજઘાટ અને આદિત્ય, ૬૦-વિનાયક ગણપતિ, ૮-ભૈરવ, ૮-દુર્ગા, પ્રફ્લાદ ઘાટ વચ્ચે ગંગાતટ ઉપર સ્વલીનેશ્વર તથા ૧૩-નૃસિંહ, ૧૬-કેશવ વગેરે મંદિરો અને મૂર્તિઓ વરદ-વિનાયક ગણપતિ છે. આવેલાં છે. કેટલાંક મંદિર અને મૂર્તિઓ લુપ્તપ્રાયઃ પ્રહલાદ ઘાટ. રાજઘાટ નજદીક જ છે અહીં છે. વિશેષ કાશીમાં તો ગલીએ ગલીમાં અને ઘર ઘરમાં પ્રહલાદેધર નામક શિવનું મંદિર છે, અહીંથી નજીકમાં મંદિરો છે. અર્વાચીન કાશી શહેરની સુવિધા ધરાવે છે જ ત્રિલેચન ઘાટ, મધ્યમાં ભગુકેશવ મંદિર છે તેમ જ અને અભ્યાસક્રમ માટે પ્રખ્યાત છે. આજે કાશીમાં પ્રચંડ વિનાયક-ગણપતિ છે. વિદેશીઓની સંખ્યા પણ જોવા મળે છે. યાત્રા ઉપરાંત કાશી અભ્યાસનું મોટું ક્ષેત્ર છે. ભિન્ન ભિન્ન સ્થળે અને ત્રિલોચન ઘાટ, આ ત્રિવિષ્ટપ તીર્થ છે. અક્ષય કાળે યોજાતા મેળાઓને કારણે પણ કાશી પ્રવાસીઓને તૃતીયાના દિવસે મેળે જાય છે. અહીં ત્રિલોચન આકર્ષે છે. શિવ મંદિર તથા મંગલાકાર અરુણદિત્યનું મંદિર પણ કાશીના ઘાટ, છે. એક નાના મંદિરમાં વારાણસી દેવી તથા ઉડ-મુડ વિનાયક-ગણપતિ છે. ત્રિલોચન મંદિર બહારના ભાગે કાશીના અનેક ઘાટ છે, જેમાં મુખ્યમાં તે પાંચ આદિ મહાદેવનું શિવ મંદિર છે, તેની પાસે જ મોદકજ ઘાટ ગણાવાય છે. ૧: વરણીસંગમ ઘાટ, ૨: પ્રિય વિનાયક – ગણ પતિ છે. અહીં પાર્વતીધર નામક લિંગ પંચગંગા ઘાટ, ૩ઃ મણિકર્ણિકા ઘાટ ૪ દશાશ્વમેઘ ઘાટ, અને તેની પાસે સંહાર ભરવ છે. અને ૫: અસિ સંગમ ઘાટ, મહેતા ઘાટ, આ ઘાટ ઉપર નરનારાયણનું ૧: વરણુસંગમ ઘાટ, મંદિર છે, અહીં પણ પૂર્ણિમાના દિવસે મેળે જાય વરણાવત્ નામક પર્વત પરથી નીકળતી વરણ નદી છે. સ્નાન કરવાનો મહિમા છે. કાશીપુરીની પશ્ચિમે જ્યાં વરણગંગા સંગમ પામે છે, ગાય ઘાટ, આ ગોઝેક્ષ તીર્થ છે, ઘાટની બાજુમાં ત્યાં આ વરણસંગમ ઘાટ આવેલ છે. અહીં ભાદરવા જ ગેશ્વર શિવનું મંદિર છે, તેમાં નિર્માલિક ગૌરીની શુકલ પક્ષની ૧૨ ના રોજ વરણાસંગમ ઘાટ ઉપર મહાવાણી પર્વનો મેળો યોજાય છે. લાલ ઘાટ, આ ઘાટ ઉપર હનુમાન મંદિર છે. વરણ સંગમ પામતાં પહેલાં વરણ નદીના કિનારા તથા ગપગોવિંદજીની મૂર્તિઓ છે. ઉપર વારિઠેશ્વર તેમજ સતીશ્વર નામક શિવમંદિરે આવેલાં છે. ઘાટની સીડી ઉપરના ભાગે ભગવાન આદિ શીતલા ઘાટ. શીતલા દેવીનું મંદિર છે. કેશવનું મંદિર છે. અહીં દીવાલને અડકીને કેહ્યાદિત્ય રાજમદર ઘાટ. અહીં હનુમાન મંદિરમાં લક્ષ્મીશિવ, તેની બાજુમાં હરિહરેશ્વર શિવ મંદિર છે. અહીંથી નૃસિંહ મૂર્તિ છે. થોડે દૂર વેદેશ્વર, નક્ષત્રેશ્વર તથા વેતદિપેશ્વર શિવ મંદિરો છે. આ વરણું સંગમ ઘાટ રેલવે સ્ટેશનથી માત્ર બ્રહ્મા ઘાટ, ઘાટ ઉપર બ્રેશ્વર શિવ મંદિર, શેડે દોઢેક માઈલના અંતરે છે. દૂર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy