________________
८०४
વિશ્વની અસ્મિતા
ખન અને ધીગાણાના જે બનાવ બને છે તે કાયમને માટે ગાંજો એ આદિ જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ શમી જાય અને આ આજ્ઞાઓ સહજાનંદ સ્વામીએ માત્ર અને પીવી પણ નહિ.” આમ સંપત્તિ, સ્વાધ્યા અને લખવા ખાતર જ નથી લખી, તેને ચુસ્તપણે અમલ સદ્દવિચારને નાશ કરનારી ઉપરની વસ્તુઓથી સસંગીપણ કર્યો છે. આગળ ઉલ્લેખ કર્યો તે ભક્ત વેરાભાઈ ઓને અળગા કર્યા. પરિણામે સત્સંગી અનુયાયીઓ સહજાનંદસ્વામીની અનન્ય ભક્તિને કારણે સાધુ બન્યા આર્થિક રીતે સ્વાવલંબી બન્યા. તે સતસંગી કેઈદેવાદાર પણ એક વખત ધીગાણું થતાં તેમનું ક્ષાત્રવ ઝળકી ન બને, આવક જાવકના બંને છેડા સરખા રહે તે માટે ઊઠયું અને સાધવ વીસરાઈ ગયું. તેઓ તલવાર લઈને લેક ૧૪૫માં આજ્ઞા ફરમાવીકે “...પેત ની ઉપજનું દેડયા પણ સાધુ હોવાને કારણે હદયમાં અહિંસાનું જે દ્રવ્ય તેને અનુસરે નિરંતર ખરચ કરે પણ તે રટણ હોવાથી વાર કરી શક્યા નહીં. આ બાબતની ઉપરાંત ન કરે અને જે ઉપજ કરતા વધારે ખરચ જાણુ સહજાનંદસ્વામીને થતાં હથિયાર સ્પર્શને કારણે કરે છે તેને મોટુ દુઃખ થાય છે” તથા શ્લોક નં. તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. એવું બીજું દૃષ્ટાંત છે ૧૪૬માં “.......પિતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા જોબન પગીન. માણસને ચીભડાંની માફક ચીરી નાખનાર ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને ધાડપાડું જોબનપગી બધું ત્યજી સત્સંગમાં દાખલ સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે જેવું નામું થાય છે. આવા માણસને સત્સંગનો રંગ લગાડે એ લખવું ” જેથી સત્સંગીઓ ધીમે ધીમે સંપત્તિ પણ ખરા અર્થમાં ગધેડાને ગાય કરવા બરોબર છે.
બનાવવા લાગ્યા અને તેથી આર્થિક કારણોને લીધે બનતા
ઝઘડા, અશાંતિ વગેરેનું પ્રમાણ ઘણું જ મર્યાદિત બની અહિંસાની બાબતમાં સહજાનંદ સ્વામી પૂર્વે થઈ ગયેલા ધર્માચાર્યો પૈકી મહાવીર સ્વામી પછી બીજું સ્થાન
ગયું. ધરાવે છે. તેમણે માત્ર અહિંસાનો ઉપદેશ જ નથી કર્યો,
આંતરબાહ્ય આચારશુદ્ધિ એ સ્વામીનારાયણ સંપ્રતેને કડક અમલ પણ કર્યો છે. તે વખતમાં જે યજ્ઞો
દાયનું પ્રધાન અંગ છે. સહજાનંદસ્વામીને આગળ જોયું થતા તે બહુધા હિંસાયુક્ત થતા, તેને સ્થાને સહજાનંદ
તેમ વિવિધ સંપ્રદાયનો સારો એ અનુભવ હતો સ્વામીએ અહિંસક યજ્ઞોનો પ્રારંભ કર્યો તેમજ તેમના
અને તેઓ સમજતા હતા કે અનાચાર અને વિકાસના અનુયાયીઓમાં દેવ-દેવીને બલિ ચડાવવાની જે પ્રથા હતી
કીડાને કેઈ પણ ધર્મના વૃક્ષને કેરી ખાતાં ઝાઝો સમય તે સદંતર બંધ કરી દીધી. તદ ઉપરાંત કાઠી અને રજ
લાગતો નથી. વૈષણવ ધર્મના અન્ય સંપ્રદાયે અને ધર્મા પૂતોમાં કન્યાઓને જન્મતાં વેંત જ દૂધપીતી કરવાનો
ચાર્યો જ્યારે ખુદ કૃષ્ણ બનીને ગોપીઓ સાથે રંગરાગ દુષ્ટ રિવાજ હતા. સ્વામી સહજાનંદે પોતાના શિષ્યોને
ખેલતા હતા ત્યારે સહજાનંદ સ્વામીએ કડક આચાર ઉપદેશ કરી કુટુંબ હત્યા, બાળહત્યા અને અબળાહત્યા
નિયમનથી સ્વામીનારાયણ સંપ્રદાયને પાયે ના. કરનાર આ રિવાજ નિર્મૂળ કર્યો, સાથે સાથે ગુજરાતમાં
સત્સંગના અગ્રણી સાધુઓને તો ત્યારે જ પ્ર તીતિ થઈ ઓછી પ્રચલિત એવી સતી પ્રથાને પણ નામશેષ કરી
ગઈ હતી જ્યારે સહજાનંદ સ્વામીએ દીક્ષા નહોતી લીધી નાખી. આમ સહજાનંદ સ્વામીએ કુરિવાજોની નાબૂદીને
ત્યારે લેજમાં સ્ત્રી-પુરુષની ભેગી સભા થતી તનો ધર્મ સાથે જોડી સમાજ સુધારક તરીકે પણ પાયાનું
વિરોધ કરી અલગ-અલગ સભા ભરવાનો પ્રારંભ કરે. કાર્ય કર્યું.
સહજાનંદ સ્વામીએ આચારશુદ્ધિ સંપૂર્ણ જળવાય તે સહજાનંદ સ્વામીએ બીજુ' અગત્યનું કાર્ય કર્યું માટે શિક્ષાપત્રીમાં પણ આચાર્ય, ત્યાગી અને ગૃહસ્થી વ્યસનમુક્તિનું. તે સમયમાં દારૂ, ગાંજો, અફીણ, તમાકુ માટે જુદા જુદા કડક નિયમન દાખલ કરેલ છે. શિક્ષાવગેરેની બદી નીચલા વર્ગમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી પત્રીમાં લેક નં. ૧૫૯ થી ૧૮૫ સુધી કુલ ૨૭ હતી. આ દુસને એટલાં વ્યાપક પ્રમાણમાં હતાં કે કેમાં આ અંગે કડક આદેશ આપેલ છે શ્લોક નં. જે સામાન્ય ઉપદેશથી હટાવવાં મુશ્કેલ હતાં, પણ સહજા- ૧૭૭માં “અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની નંદ સ્વામીએ શિક્ષાપત્રીના ૧૮મા શ્લોકમાં આજ્ઞા પ્રતિમા–ચિત્રની અથવા કાષ્ટાદિકની હોય તેને સ્પર્શ ન ફરમાવી કે “... વ્યભિચાર ન કરે અને જુગટું આદિ કરો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં” જે વ્યસનો તેનો ત્યાગ કરે અને ભાંગ, મફર, માજમ એવી બ્રહ્મચારીને આજ્ઞા છે. ભવિષ્યમાં પણ સત્સંગમાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org