SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ એ દ્રવ્ય વાજીવ ભેદે છ પ્રકારેથી કહ્યા એક કાળ વિણું બાકી બધા પંચાસ્તિકાયે જાણવા. ૨૩ છે બહુપ્રદેશ કાયરૂપ તેથી તે કાય કહેવાય છે અસ્તિ' કહે જિનેન્દ્ર તેને પંચ અસ્તિકાય છે. ૨૪ અસંખ્ય પ્રદેશી છવ ધર્મોધર્મ નંતા આભમાં આ ત્રિવિધા કાલાણું એક દેશી નહિ છે કાયમાં. ૨૫ છે એકદેશી તોય વિધવિધ સ્કંધ રૂપે અણુ અને બહુદેશી તેથી કાય ઉપચારથી સર્વ ભણે. અવિભાણી અણુ પરમાણુથી આકાશ જેટલું વ્યાપ્ત છે; તે જાણવા સવસ્થાન પ્રદેશ દેવા યોગ્ય છે. આસ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ પુણ્યને પાપે જે તે જીવાજીવ વિશેષ ભેદોથી હું સંક્ષપને ૨૮ જે આત્મભાવે પરિણમે તે ભાવ આસવ જિન કહે ને પરિણમે જે કમે દૂબે તે દ્રવ્યાસવ લહે. ૨૯ મિથ્યાત્વ અવિરતિ ને પ્રમાદ યોગ્ય ક્રોધાદિક ક્રમે છે પંચ, પંચ ત્રિપંચ ત્રણને ચાર ભેદે પ્રથમને. ૩૦ સામાન્ય લક્ષણ જ્ઞાન દર્શન આઠ-ચતુ વ્યવહારથી શુદ્ધ જ્ઞાન દર્શન કવનું લક્ષણ કર્યું નિશ્ચય થકી નિહિ નિશ્ચયે પંચવણે રસપંચ ગંધ બે જીવમાં નથી, નથી સ્પર્શ અઠ, તેથીનમૂત, છે મૂત બંધ વ્યવહારથી વ્યવહારથી છે જીવકર્તા કર્મ પુદગલ આદિને, ને અશુદ્ધનય ચેતન કરમ, નય શુદ્ધથી શુદ્ધ ભાવને ૮ સુખદુઃખ પુદ્ગલ કર્મલ વ્યવહારથી જીવ ભગવે, પણ નિશ્ચય આત્મા ખરે ચૈતન્યભાવ ભોગવે. સંકેચ વિસ્તાર પણુ અણુ ગુરુ જીવનિજ તન હોય છે; ને સમુદ્રઘાત તેજી અસંખ્ય પ્રદેશી નિશ્ચય હોય છે. ૧૦ જલ ભૂમિવાયુ તેજ વનસ્પતિ વિવિધ સ્થાવર કેન્દ્રિય; શંખાદિ દિત્રિક ચતુર પંચેન્દ્રિય ભેદ ત્રસ જીવ જાણવા ૧૧ પંચેન્દ્રિયો સંસી અસંજ્ઞી અન્ય સો અમસ્ક છે; એકે દિક્તિ જીવ સૂકમ બાહર સર્વ પૂર્ણપૂર્ણ છે. ૧૨ ચતુર્દશ ભેદે માર્ગણું ગુણસ્થાન જીવ વ્યવહારથી પણ છવ સે શુદ્ધ જાણે નકકી નિશ્ચય નય થકી. - ૧૩ કંઈ જૂન અતિમ દેહથી ઉત્પાદ વ્યય ધયુક્ત છે; કર્મો રહિત અષ્ટ ગુણમય લેકચસ્થિત સિદ્ધ જીવ છે. આકાશ પુદગલ કલ ધર્માધર્મ અજીવ પદાર્થ છે; પુદ્ગલ રૂપાદિ ગુણ મૂર્તિક શેષાભૂતિક દ્રવ્ય છે. ૧૫ તમઃ ભેદ સક્ષમ સ્થૂલ છાયા શબ્દ બંધ ઉદ્યોતને સંસ્થાનને આપ બધા પુદ્ગલ તણું પર્યાય છે. ૧૬ મીનને સહાયક ગમન જળ પ્રેરે નહિ ગતિ હીનને; હમધર્મ ગમને છે ઉદાસીન પુદ્ગણને જીવને. ૧૭ સ્થિર પથિકને છાયા સહાયક ચાલતાં નવ રાતી ત્યમ જીવ પુદ્ગલની અધમેં સ્થાન સહકારી સ્થિતિ. ૧૮ છવા દિને અવકાશ આપે અભિ તેને જાણવું; તેણે પ્રકારે ઓભ લોકાકોશ જિને ભાખિયું ૧૯ જેમાં રાહે જીવ પુદ્ગુણેને કોલ ધર્માધર્મ તે આકાશ નામે લોક તેથી પર આલેક જ સર્વ છે. ૨૦ જે દ્રવ્યના પરિવર્તને પરિણમનમાં સહકારી છે; તે કાલ છે વ્યવહાર લક્ષણું વર્તન પરમાર્થ છે. ૨૧ જ્ઞાનાવરણ આદિક કર્મોરૂપ પુદ્ગણ જે અવે. તે દ્રવ્ય આસવ જાણવા બહુ ભેદના જિનવર કહે. ૩૧ ચૈતન્યભાવે કર્મ બાંધે ભાવ બંધ થાય છે કર્મોન્મનું મિશ્રણ પરસ્પર દ્રવ્ય બંધ કથાય છે. ૩૨ બંધ ચાર ભેદે પ્રકૃતિ અનુભાગ સ્થિતિ પ્રદેશને અનુભાગ્ય સ્થિતિ કષાયથી યોગે પ્રકૃતિ પ્રદેશને. ૩૩ કર્મ આસ્રવરાધ જે ચેતન્ય પરિણામે થતું; તે ભાવ સંવર, દ્રવ્ય સંવર, દ્રવ્યાસવને રેકતું. ૩૪ ધર્માનુપ્રેક્ષા વતસમિતિ ગુપ્તિ પરિષહ જપ અને ચારિત્ર બહ વિધ ભેદ જાણો ભાવ સંવરના બને. ૩૫ જે યથા સમયે તપ વડે ફલશ્રુક્તિ કર્મ ખરી જતાં તે ભાવ નિર્જર કર્મ છૂટે દ્રવ્ય નિર્જર જાગુવા. ૩૬ સહકર્મને ક્ષયને હેતુ જીવ પરિણામ તે ભવ મોક્ષ છે ને કમ આત્માથી છૂટે તે દ્રવ્ય મોક્ષ કહાય છે. ૩૭ શુભ અશુભ ભાવે યુક્ત આત્મા પુણ્ય પાપરૂપ બને; શુભ નામ, આયુ ગોત્ર, સાતા પુણ્ય, અવરે પાપ છે. ૩૮ ચારિત્ર દર્શન જ્ઞાન સમ્યફ મેક્ષ હેતુ વ્યવહારથી નિજ આત્મા ત્રિરૂપ મુક્તિ હેતુ જાણુ નિશ્ચય નય થકી. ૩૯ પ્રત્યેક લોક પ્રદેશ પર એકેક કાલાણું રહ્યા; તે રતન રાશિ જ્યમ ભિન્ન અસંખ્ય દ્રવ્ય છે કહ્યાં. ૨૨ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy