________________
વિશ્વની અસ્મિતા. ૮૦૨ તેમને સમગ્ર હિન્દુસ્તાનનો અને તેની અવનતિને ખ્યાલ આદિથી પરિશુદ્ધ કરી એક ધાર્મિક શિસ્ત લાવવી અને આવે છે, અને તેમાં સબડતાં લોકોને ઉદ્ધાર થઈ શકે એ પણ પ્રેમથી તેમના પ્રેમને વશ કરીને અને એ કામ તેવા સિદ્ધાંતો પોતાના મનમાં આકાર ધારણ કરે છે. સહજાનંદ સ્વામીએ ઘણી જ કુશળતાથી પાર પાડયું. આ સાત વર્ષના પરિભ્રમણને અંત આવે છે લોજ ગામે. માત્ર થોડાએક અપવાદ સિવાય બધા સાધુઓ પ્રેમથી પિતાના આશ્રમમાં રામાનંદસ્વામી હાજર નથી. તેઓ તે તેમની છત્રછાયામાં આવી ગયા. કચછ દેશના પ્રવાસે ગયા છે. પણ આશ્રમની જવાબદારી
શ્રી સ્વામીનારાયણ ધર્મ ઉદ્ધવ સંપ્રદાયને નામે તેમના શિષ્ય શ્રી મુક્તાનંદને શિરે છે. શ્રી નીલકંઠ પ્રચલિત છે અને તે હિન્દુ ધર્મનો જ એક ફાંટો છે. મુક્તાનંદસ્વામીને મળે છે અને ત્યાં તેમના આગ્રહથી હિમા
વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાં હિન્દુ ધર્મનું સ્થાન છે. ઈ. રોકાય છે.
સ. પૂ. ૨૦૦૦ થી ઈ. સ. પૂ. ૧૦૦૦ સુવીમાં આર્યોના આશ્રમમાં રહેવા છતાં તેમનું મન સતત રામાનંદને
આગમન સાથે વેદધર્મનો પાયો નંખાયે જે પાછળથી
આર્યાવર્તના સીમાડા ઓળંગી સમગ્ર હિન્દુસ્તાન અને ઝંખતું હતું અને જલદી આવવા પત્ર લખ્યો પણ રામાનંદસ્વામીનું અને નીલકંઠનું મિલન થયું જૂનાગઢ પાસેના
બહાર પણ ફેલાયે અને હિન્દુ ધર્મ તરીકે ઓળખાય. પીપલાણા ગામે. જ્યારે રામાનંદસ્વામી પીપલાણા આવ્યા
હિન્દુ ધર્મની એક વિશેષતા છે કે યુગે યુગે તેમાં ત્યારે તેમણે મુક્તાનંદસ્વામી અને નીલકંઠને તેડાવ્યા અને સુધારા-વધારા થતા રહ્યા છતાં મૂળ કલેવર એનું એ
જ રહ્યું અને જુદા થયેલ સંપ્રદાય થોડો સમય વિકાસ ત્યાં સંવત ૧૮૫૭ના કારતક સુદ અગિયારસે ઉદ્ધવ સંપ્ર
પામી ફાલીફાલી અને કાળની ગર્તામાં વિલીન થઈ ગયા. દાયની મહાદીક્ષા આપી અને સહજાનંદ અને નારાયણમુનિ એવાં બે નામ પાડ્યાં. ત્યારથી સહજાનંદસ્વામી રામાનંદ- ૧૧
- વૈષ્ણવ, શિવ, શક્તિ વગેરે સંપ્રદાયો પણ હિન્દુધર્મના પેટા સ્વામી સાથે રહેવા લાગ્યા. એક વર્ષના સહવાસમાં રામા-
સંપ્રદાય જ છે. નંદસ્વામી પિતાના અનુગામીની શક્તિ ઉપર વારી ગયા હિન્દુધર્મના મોટા સંપ્રદાયો પૈકી વેણુવ ધર્મ સારાયે અને તેના મંડળમાં સહજાનથી મોટી ઉંમરના અને હિન્દુસ્તાનમાં પ્રચલિત છે. મૂળ વિપૂજક અને ત્યાર સંપ્રદાયમાં ઘણા સમય પહેલાં દાખલ થયેલા ઘણુ બાદ વિષ્ણુના સાતમાં અવતાર તરીકે ગણાતા શ્રીકૃષ્ણની સાધુઓ હોવા છતાં સંવત ૧૮૫૮ના કારતક સુદિ ૧૧ ભક્તિમાં ડૂબેલ આ સંપ્રદાય આબાલવૃદ્ધ સૌને એક ના દિવસે જેતપુર મુકામે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યપદે સરખી રીતે આકર્ષી શક્યો છે. અને તેનું કારણ છે ગુરુ રામાનંદે સ્થાપ્યા.
ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર, શ્રી કૃષ્ણનું બાલચરિત્ર
બાળકો, સ્ત્રીઓ અને મુગ્ધ માટે છે જ્યારે તેમનું તત્ત્વ રામાનંદસ્વામીએ નાના છોકરડાને આચાર્ય પદે
જ્ઞાન દુનિયાના મહાન તત્ત્વોને પણ આકર્ષી રહ્યું છે. સ્થાખ્યો તેથી મુક્તાનંદ જેવા મોટી ઉંમર સાધુઓને
પણ સમયના વહેણમાં જ્યારે જ્યારે તેમાં વ્યર્થ કર્મકાંડ મનદુઃખ થયું હોય એમ જણાય છે પણ સહજાનંદસ્વામીએ
કે આચારની અશુદ્ધિ વ્યાપક બની ત્યારે ત્યારે તેમનું થોડા સમયમાં જ તેમના મનનું સમાધાન કરી દીધું અને
નવા સંપ્રદાયને નામે નવસંસ્કરણ થયું. સ્વામીનારાયણ તેઓ પણ તેમને અનન્ય ગુરુભક્તિથી પૂજવા લાગ્યા
સંપ્રદાય પણ એ પ્રમાણે અસ્તિત્વમાં આવેલ વૈષ્ણવ એટલું જ નહિ પણ કઠેરમાં કઠેર આજ્ઞાઓ અને સંપ્ર
સંપ્રદાય છે. દાયના દરેક કાર્યો હસતે મુખે સ્વીકારી કૃતકૃત્યતા અનુભવી.
સ્વામીનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ
છે. અને તેમાં કૃષ્ણ પૂજાનું મોટું મહામ્ય છે. એટલે જ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને આચાર્યપદે આ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણનાં જુદાં જુદાં રૂપોની મૂતિઓની સ્થાપ્યા પછી એક માસ બાદ અક્ષરધામમાં ગયા ત્યારે પૂજા કરવામાં આવે છે. સહજાનંદ સ્વામીએ પિતાના સંપ્રદાયની તમામ જવાબદારી યુવાન સહજાનંદ ઉપર હસ્તે આ મૂર્તિઓને પ્રતિષ્ઠા ઉત્સવ કરેલ પણ તાત્વિક આવી પડી. આ જવાબદારી કોઈ નાનીસૂની નહોતી. દૃષ્ટિએ સહજાનંદ ઉપર રામાનુજાચાર્યની અસર છે. રામાપિતાનાથી મોટી ઉંમરના અને કેટલાક તો વૃદ્ધાવસ્થાને નુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને સહજાનંદ સ્વામીએ આરે આવી ગયેલા સાધુઓને નવેસરથી વ્રતનિયમ સ્વીકારેલ છે. અને એ રીતે ભક્તિ પ્રણાલી ઊભી કરી છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org