SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સહજાનંદને વિશ્વસંદેશ (ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી : ૧૮૧) -શ્રી હરિલાલ એમ. ગેહેલ માનવજીવનના ઉથાનમાં ધર્મનું સ્થાન અનન્ય છે. સહજાનંદ સ્વામીએ. તેને અદ્યતન વિશાળ ધર્મ બનવાને માનવપ્રાણી જ્યારે સામાજિક જીવન જીવવા લાગ્યું અને પાયો નાખ્યો અને તેમની હયાતીમાં જ ત્યારના પ્રચલિત માનવ ખરા અર્થમાં માનવી બન્યો ત્યારથી જ તેને ધમેં સંપ્રદાયમાં સર્વોપરી સ્થાન પ્રાપ્ત કરી ચૂકયા. આશ્રય આપે છે. આમ માનવ સમાજ અને માનવ સંસ્કૃતિના વિકાસમાં ધમને ફાળે મહત્ત્વનો છે. ધર્મનો ઈસુની અઢારમી સદીના અંતમાં હિન્દુધર્મ નાના પ્રભાવ પ્રાગૈતિહાસિક કાળથી જ માનવી પર રહેતે આ ર સ નાના અનેક સંપ્રદાયમાં વિભક્ત હતો અને આ નાના નાના અનેક સ મા છે. એમાં કઈ શંકા નથી. વિશ્વના વિઘાતક તો o, વિકાસ સત્ર સંપ્રદાયે પણ એકબીજાની હરીફાઈ કરવા અને પોતાના પ્રદેશવાદ, જાતિવાદ, કોમવાદ, વગેરેમાં પણ ધમનો તરફ આમ જનતાને આકર્ષવા માટે અનેક અટપટા સમાવેશ કરી શકાય છતાં પણ ધમો રક્ષત ક્ષતા મુજબ આચાર-ક્રિયાકાંડમાં ડ્રખ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશના મેં અનીતિ, હિંસા, ભષ્ટાચાર વગેરે અધઃપતનથી સંત રામાનંદસ્વામી ગુજરાતમાં પિતાના નાના સંત માનવીનું રક્ષણ પણ કર્યું છે, અને ધર્મના પ્રભાવ નીચે મંડળ સાથે ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર કરી રહ્યા હતા. મહાન સમાજ અને સંસ્કૃતિને પાયો નખાય છે. આચાર-વિચારની સ્વચ્છતાને કારણે આ સંપ્રદાયે લોકઆમ ધર્મ તે માનવી માટેનું સનાતન રસાયણ છે. ચાહના મેળવવા માંડી હતી. તેમને આશ્રમ માંગરોલ બંદરથી ૧૦ કિ.મી. દૂર લોજ ગામમાં હતો. સવંત ધર્મનું સામ્રાજ્ય આદિમ કાળથી ચાલ્યું આવે છે. ૧૮૫૬ શ્રાવણ વદિ ૬ ને દિવસે રામાનંદ સ્વામીની છતાં તેમાં છેલલા સકાથી ઓટ આવવા માંડી છે. પહેલા અનુપસ્થિતિમાં શ્રી સહજાનંદ સ્વામીએ લેજના આશ્રમમાં વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વવાદની જે હવા પેદા થયેલી તેને પ્રવેશ કર્યો. રે , કારણે ધર્મ અને ધાર્મિક સંસ્થાઓનું ઉમૂલન થવા લાગ્યું. નીસે જેવાએ તો “ભગવાન મરી ગયો છે” કહી શ્રીસહજાનંદનો જન્મ અધ્યાથી ૨૨ કિ. મી. દા. તેને ખરખરો પણ કરી નાખ્યો. આવા સમયમાં પણ છપૈયા ગામે હરિપ્રસાદ પાંડે અને પ્રેમવતી બ્રાહ્મણ દંપતીભારત અને વિશ્વના અન્ય દેશોમાં સ્વામિનારાયણ સંપ્ર. ને ત્યાં બીજા પુત્ર તરીકે સવંત ૧૮૩૭ના ચત્ર પ્રદે દાય વિકાસ સાધતો ગયો. આપણને આશ્ચર્ય થાય કે ૯ ને દિવસે થયો. તેમનું જન્મનું નામ ઘનશ્યામ હતું. વિશ્વ અત્યારે ધર્મનાશને માર્ગે ગતિ કરી રહ્યું છે. માતા-પિતાના અક્ષરવાસ પછી માત્ર અગિયાર વર્ષની છતાં આ ધર્મ વિકાસ કેમ પામે છે ? તેનું પણ કારણ વયે ઘનશ્યામ સવંત ૧૮૪૯ ના અષાડ સુદિ દશમને છે. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રી સહજાનંદ દિવસે ગૃહત્યાગ કરે છે અને નીલકંઠ નામ ધારણ કરે સ્વામીનું જીવન અને તેના સિદ્ધાતો. છે. બાળવયમાં જ ઉત્તર ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ પિતાના વતન છપૈયા (ઉ, પ્ર.)થી સેંકડો કિ. મી. દૂર ભારતની પદયાત્રા કરે છે અને સાત વર્ષ સુધી જુદાં સૌરાષ્ટ્રમાં આવી ફક્ત અઢાર વર્ષની ઉંમરે સંપ્રદાયમાં જુદાં તીર્થસ્થાનમાં ચોગીઓ-જ્ઞાનીઓ ગુરુઓના સંપર્ક માનભર્યું સ્થાન પામ્યા અને બે વર્ષ બાદ વીસ વર્ષની માં રહીને જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. નીલઉંમરે સંપ્રદાયનું સર્વોચ્ચ સ્થાન, આચાર્ય પદ પામ્યા તે કંઠના જીવન ઘડતરમાં અને ઈશ્વરનિષ્ઠામાં આ ગાળે તેમની શક્તિ, દક્ષતા અને જ્ઞાનનું દ્યોતક છે. સહજાનંદ મહત્ત્વનો બની રહે છે. જુદા જુદા ધર્મસંપ્રદાયને સ્વામીના ધર્મ પ્રવેશ પહેલાં ઉદ્ધવ સંપ્રદાય નામે પ્રચલિત અભ્યાસ તેમને સ્વામીનારાયણ ધર્મની સ્થાપના અને ધર્મ હિન્દુ ધર્મનો માત્ર નાનકડો સંપ્રદાય જ હતો. પણ ઘડતરમાં ઉપકારક નીવડે છે. આ ગાળા દરમ્યાન જ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy