________________
૭૮૮
વિશ્વની અમિતા
તેમણે ૧૯૩૮ થી ૧૯૪૪ સુધી ભરતનાટયમની અને પૂર્વ આફ્રિકાના દેશોમાં પ્રવચન પ્રવાસ ખેડેલા તાલીમ કલાક્ષેત્રમાં લીધી અને ભારતના જુદાં જુદાં શહેર છે. ધ થિયોસૉફિસ્ટ” અને બીજા સામયિકોમાં તેમણે માં તથા પરદેશમાં પણ પિતાના મૃત્યપ્રગ આપેલા. સંખ્યાબંધ લેખો લખ્યા છે. તેઓશ્રી ભરતનાટયમના પ્રથમ પંક્તિના નૃત્યકાર છે.
૧૯૭૬માં તેઓશ્રીએ ભરૂચ, વડોદરા, અને અમદા૧૯૩૫માં તેઓ થિસોફિકલ સોસાયટીના સભ્ય
વાદની મુલાકાત લીધી હતી. અને એકટોબરની પહેલી બન્યાં. તેમણે અડયાર અને વારાણસીની ચૂથ લાજના
તારીખે તેઓશ્રીએ અમદાવાદમાં Annie Besant and પ્રમુખ તરીકે તથા અડયાર લોજ અને મદ્રાસ થિયોસે
Theosophy ઉપર પ્રવચન આપ્યું ત્યારે તેઓશ્રીની ફિકલ ફેડરેશનના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. તેઓશ્રી
શિલી, અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ તથા પ્રભાવશાળી અડયાર લાઇબ્રેરી અનેરિસર્ચ સેન્ટરના નિયામક છે અને લાઈબ્રેરીના સંશોધન અને પ્રકાશન ઉપર દેખરેખ રાખે છે.
વકતૃત્વની સુંદર છાપ પાડી હતી. ૧૯૮૦થી તેઓ થિયોસોફિકલ સોસાયટીના ઈડિ- ગુજરાત થિયેસેફિકલ ફેડરેશનના વડોદરાની સંસ્કાર યન સેકશનના મહામંત્રી છે. તેમણે ભારતનાં જુદાં જુદાં નગરીમાં ભરાતા પપમા અધિવેશનમાં તેઓ પ્રમુખ તરીકે શહેરા ઉપરાંત ઇલેંડ, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સાંપડયાં છે તે સૌ કોઈને ગૌરાસ્પદ છે.
જીવન શિ૯૫ અમરચંદ માવજી શાહ બીજાપુર (કર્ણાટક)
મુંબઈ સમાચાર સાપ્તાહિક તા. ૧૬-૧૧-૮૦ની આવૃત્તિમાં “જીવન શિલ્પ”ની કલમમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિનું લખાણ વાંચી મારા જીવનની “નિવૃત્તિમાં પ્રવૃત્તિ” જે સૌ કોઈને પ્રેરણાત્મક થશે એ હેતુથી રજુ કરું છું.
સૌરાષ્ટ્રમાં વલભીપુર પાસે પુછેગામના નાના છતાં રળિયામણા ગામમાં સને ૧૯૦૯માં મારે જન્મ. બાલ્યવય અને પ્રાથમિક કેળવણીની શરૂઆત ૧૩મા વરસે સને ૧૯૨૧માં પાલિતાણું ગુરુકુળમાં,
અનુસંધાન સામે પાને
M
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org