SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ વિશ્વની અમિતા બંધે તેમણે ૧૩ વર્ષની ઉંમરે દરિયામાં ઝંપલાવીને સુધી બનારસ સેન્ટ્રલ હિન્દ કોલેજનું સુકાન સંભાળ્યું. બિશપ લેડબીટર સાથે લંડન પ્રયાણ કર્યું અને ત્યાં કેળવણી ક્ષેત્રે નવતર પ્રયોગ કરી યુવક પ્રવૃત્તિનાં બીજ તેમને મેડમ પ્લેસ્ક્રીને મેળાપ થયો. ઈ.સ. ૧૯૦૦ માં વાવ્યાં. તેઓશ્રી ડે. બેસન્ટની હેમરુલ લીગમાં જોડાયા કેમ્બ્રિજમાંથી સંસ્કૃત તથા ભાષાશાસ્ત્ર સાથે એમ. એ. અને તેમની સાથે સરકારે ડે, એરુડેલને નજરકેદ કર્યા. થયા. શ્રીલંકાની આનંદ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ તેમણે મદ્રાસની નેશનલ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ તરીકે થયા. થિયેસેફિકલ આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાતા તરીકે અને શિક્ષકોની ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કામ દુનિયાના ઘણાખરા દેશમાં અનેકવાર પ્રવચન પ્રવાસ કર્યું. તેઓ ઇન્દોરના કેળવણી પ્રધાન બન્યા અને શિક્ષણ ખેડડ્યા, તેઓશ્રી અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઈટાલિયન, યોજનાઓ ઘડી. ઈ.સ. ૧૯૨૦માં શ્રીમતી રુકિમણિ દેવી સ્પેનિશ, પોર્ટુગીઝ, અને સ્કેન્ડીનેવી અન ભાષાઓ માં સાથે તેમનું લગ્ન થયું. પ્રવચન આપી શકતા. લેટિન, ગ્રીક, સંસ્કૃત અને પાલિ ઈ.સ. ૧૯૩૩ માં તેઓ થિયેસેફિકલ સોસાયટીના ભાષાઓના તેઓશ્રી પંડિત હતા. ત્રીજા પ્રમુખ ચૂંટાયા. તેઓશ્રીએ યુરોપ, અમેરિકા, શિકી ઉપરાંત શિક્ષણ, તત્વચિંતન, વિજ્ઞાનના ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, જાપાનને પ્રવાસ કર્યો. Consciવિષયોના ઊંડા અભ્યાસી હતા. પટે, રસ્કિન, વેનર ence સાપ્તાહિક દ્વારા તેઓશ્રીએ પિતાની રાજકીય એમના માનીતા લેખક હતા. હેન્ડલ અને બિથોવનની વિચારધારા નીડરતાથી રજૂ કરી. સિમ્ફનીઝના તેઓ ચાહક હતા. ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૫૩ થિયોસોફિકલ સોસાયટીમાં યુવાનો ની તાલીમ માટે સુધી થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ તરીકે તેઓશ્રીએ ચૂથ-લેજની પ્રવૃત્તિને વેગ આપ્યા. જ્ઞાન અને પ્રેરણાનો કાર્યભાર સંભાળ્યો હતો. ધોધ વહેવડાવતી પત્રિકાઓ, પિતાની અનુભૂતિમાંથી ઈ.સ. ૧૯૫૩ના જાનની ૧૮ મી તારીખે તેઓશ્રીએ લખાયેલાં યોગના પુસ્તકો તથા શિક્ષણ વિષયક પુસ્તકથી દેહત્યાગ કર્યો. તેમણે નામના મેળવી. તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રજ્ઞા ગંભીર હતું. તેમનાં ભાષણ મૅડમ મોન્ટેસરીને તેમણે અડકાર બોલાવી ભારતમાં તેમનો પ્રથમ શિક્ષણવર્ગ ગોઠો. અને લખાણોમાં ઊંડું માનવદર્શન, ગહન તત્વચિંતન, વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ, કલા અને સૌદર્યોપાસના અને સત્યનાં (૧૧) શ્રી જે.કૃષ્ણમૂર્તિ વિવિધ સ્વરૂપના સાક્ષાત્કારની પ્રતીતિ વર્તાય છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના તેઓશ્રી આજીવન ઉપાસક “મનુષ્યને એનાં બંધને અને પિંજરામાંથી મુક્ત હતા. કરવાને હું એક જ મહત્ત્વનું કાર્ય કરવા માગું છું” –શ્રી જે. કૃષ્ણમૂર્તિ (૧૦) ડો. એરુડેલ: અખલિત ઉત્સાહ, ઉત્તમ વિનેદશીલતા ને રાજવી જેની દ્વારા જગદગુરુ જગતને નો સંદેશ આપશે ભવ્યતાના ત્રિવેણી સંગમ સમું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા એવી હિંમતભરી રજૂઆત ડો. એની બેસન્ટ કરી તે શ્રી ડે. એરુડેલ અચ્છા કેળવણીકાર અને યુવાન પેઢીના જિદુ કૃષ્ણમૂર્તિને જન્મ ઈ.સ. ૧૮૫ ના મે માસની ૧૧ મી તારીખે દક્ષિણ ભારતના મદનપલ્લીમાં થયો હતો. પ્રેરણામૂતિ હતા. તેમના માતાપિતાના તેઓ આઠમા સંતાન હતા. તેમના તેઓશ્રીનો જન્મ ઈ.સ. ૧૮૭૮ ના ડિસેમ્બરની પિતા એક થિયોસોફિટ હતા. અને ઈ.સ. ૧૯૦૫ માં પહેલી તારીખે ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમણે એમ. એ. તેઓ અડયાર રહેવા આવ્યા. કૃષ્ણમૂર્તિ અને તેમના એલ. એલ. બી.ની ઉપાધિ મેળવી હતી. ઈ. સ. ૧૯૦૨, ભાઈ નિત્યાનંદ તરફ બિશપ લેડબીટરનું ધ્યાન ગયું. માં તેમણે શ્રીમતી એની બેસન્ટને જોયાં, સાંભળ્યાં અને પિતાની દિવ્ય દૃષ્ટિથી કૃષ્ણમૂર્તિના પાછલા જમે જોયા તેમનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પણ કરવાની પ્રતિજ્ઞા અને તેમણે કૃષ્ણમૂર્તિની ભાવિ શકયતાઓ તરફ શ્રીમતી લીધી. તેઓશ્રી ૧૯૦૩ માં ભારત આવ્યા અને ૧૯૧૩ એની બેસન્ટનું ધ્યાન દોર્યું". એની બેસન્ટે આ બંને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy