________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૫
તેમણે મહાત્માની છબીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. અને શ્રી માવળંકર હિમાલયની કાતિલ ઠંડી કેવી રીતે તેઓ પણ સેસાયટીના સભાસદ બન્યા. (૩ ઓગસ્ટ સહી શકશે એ અંગે તેમના મિત્રોને ચિંતા થતી હતી ૧૮૭૯).
ત્યાં કર્નલ ઓલ્કોટ ઉપર તેમના ગુરુદેવ તરફથી સમાચાર
મળ્યા કે શ્રી માવળંકર એ સ્થળે સહીસલામત પહોંચી ત્યારથી શ્રી દામોદરે પોતાનું જીવન મહાત્માઓને
ગયા છે.. ચરણે ધરી દીધું. તેઓ મૅડમ બ્લેસ્કી અને કર્નલ
લકોટ સાથે રહેવા લાગ્યા અને તેમના કામમાં મદદ શ્રી દામોદર માવળંકર પોતે ગુરુના આશ્રમે છે એવા કરવા લાગ્યા.
સમાચાર ૧૯૧૦-૧૨ સુધી સેસાયટીના થોડાક આગેવાન
સભ્યો દ્વારા મળતા રહ્યા. ત્યાર પછી તેમના કશા સમાચાર ૧૮૮૨ – ૮૩ માં સોસાયટીનું વડું મથક મદ્રાસ
નથી. પાસે અડક્યારમાં સ્થપાયું અને બંને સ્થાપકે સાથે શ્રી દામોદર પણ અડથાર રહેવા ગયા. તેઓશ્રીએ પોતાના (૮) શ્રી જહેન બી. એસ. કે . કુટુંબની મિલકતમાં પોતાને જે કાંઈ ભાગ હતો તે જતો કર્યો.
થિયોસેફિકલ સોસાયટીના અત્યાર સુધીના બધા
પ્રમુખો કરતાં યુવાન વયે શ્રી જહોન કૉટ્સ ઈ.સ. ૧૯૭૩ તેઓશ્રી પિતાના ગુરુદેવ પાસેથી થિયોસેફીનું શિક્ષણ માં પ્રમુખ તરીકે ચૂંટાયા. તેઓશ્રી ૧૯૩૨માં થિયેમેળવવા લાગ્યા. તેમના ગરને તેઓ જોઈ શકતા પણ સોફિકલ સોસાયટીમાં જોડાયા. નાનપણથી જ તેઓ થિયાબીજું કોઈ જોઈ શકતું નહિ. તેઓ રાતે પોતાના સ્થૂળ સોફિકલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હતા. તેઓશ્રી ડો. શરીરમાંથી સમજપૂર્વક બહાર નીકળતા અને અંતરીક્ષ એરુડેલની જેમ ઉત્સાહી, મિલનસાર, હસમુખા, પ્રભાવ ભૂમિકાએ વિચરતા શીખ્યા હતા. સૂમ ભૂમિકાએ તેઓ શાળી વ્યક્તિત્વવાળા અને સૂક્ષમ વિનોદવૃત્તિ ધરાવનારા જ્ઞાન મેળવવા અને જીવવા શક્તિમાન બન્યા હતા. છે. તેઓશ્રી થિયોસોફિકલ સોસાયટીના ઇલિશ સેકશનના
જનરલ સેક્રેટરી તરીક, યુરોપિયન ફેડરેશનના મંત્રી અને શ્રી દામોદર, કર્નલ એકટ સાથે ઉત્તર ભારતના
પ્રમુખ તરીકે અને યુવાન થિયેસેફિસ્ટન ફેડરેશનના પ્રવાસે નીકળ્યા હતા. લાહોરમાં તેઓ એક તંબુમાં
પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. તેઓશ્રી થિસોફિકલ ઊતર્યા. ત્યાં હિમાલયવાસી તેમના ગુરુએ ત્રણ રાત સુધી
ઓર્ડર ઓફ સર્વિસ દ્વારા ગરીબી, અજ્ઞાન અને દુઃખ તેમને દર્શન આપ્યાં અને તેમની સાથે કેટલીક વિચા
નિવારણના કાર્યને પ્રાધાન્ય આપે છે. રણ કરી. લાહોરથી તેઓ કાશ્મીર ગયા. એક સવારે દામોદર પિતાના ઓરડામાં જણાયા નહિ. ઐકોટ તેઓશ્રીએ જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી પ્રવચન સાહેબે તેમની ઘણી તપાસ કરી. અંતે તેમણે અડચાર આપ્યાં છે. ફ્રેંચ, જર્મન અને સ્પેનિશ ભાષાઓમાં પણ મૅડમ લેકીને તાર કરીને દામોદરના બેપત્તા થયાન તેઓશ્રી પ્રવચન આપે છે. જણાવ્યું. મેડમે તારથી જવાબ આપ્યો. “શ્રી દામોદર
| (૯) શ્રી સી. જિનરાજદાસ. માવળંકર પિતાના ગુરુના આશ્રમે ગયા છે અને તે પિતાની મેળે આવી જશે. તેમની ચિંતા કરવાની જરૂર સુષ્ટિસૌંદર્યના પરમ ચાહક, વિવિધ કળાઓના નથી; પરંતુ તેમના બિછાનાને કેઈને અડવા ન દેશે.” મર્માળ વિવેચક, આંતરપ્રજ્ઞાભિમુખ, રહસ્યમાગી, પરમ
માનવપ્રેમી, ભક્તકવિ અને આદર્શ સ્વમદષ્ટા, અનેક બેત્રણ દિવસે શ્રી માવળંકર આવ્યા ત્યારે તેઓ
ભાષાવિદ, થિયોસોફિકલ સેસાયટીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બહુ બદલાયેલા હતા. પછી શ્રી માવળંકર “થિયોસેફી”
અને સિદ્ધહસ્ત લેખક, રસમાગના પરમ ઉપાસક સી. માસિકમાં લેખો લખવા માંડયા. તેમનું શરીર નબળું
જિનરાજદાસ થિયોસોફિકલ જગતમાં રાજાજીના હુલામણ હતું છતાં તેઓ ખૂબ કામ કરતા. તેમને ક્ષય લાગુ
નામે ઓળખાય છે. પડયો. તેમના ગુરુએ તેમને તિબેટ બોલાવ્યા. તેઓ ૧૮૮૩-૮૪માં તિબેટ ગયા અને પોતાના ગરના તેઓશ્રીને જન્મ ઈ.સ. ૧૮૭૫ ને ડિસેમ્બરની ૧૬ સાનિધ્યમાં જ રહેવા લાગ્યા.
મી તારીખે શ્રીલંકામાં થયો હતો. પૂર્વજન્મના ઋણાનુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org