________________
૭૯૪
વિશ્વની અસ્મિતા
દેહલતા એક “ગુંજનમય તાર” બની રહે છે અને ઈ.સ. ૧૮૮૩માં તેઓ થિયેસેફિકલ સોસાયટીમાં નૃત્યની સુરાવલિને ગતિની સંવાદિતામાં ફેરવી નાખે છે.” દાખલ થયા. તેમને મેડમ પ્લે સ્ત્રીને પરિચય થયો
–કલાવિવેચક ડે. કઝિન્સ અને બિશપપણું છેડીને તેઓ ભારત આવ્યા. તેમણે
કપરી સાધના કરી, કુંડલિની જાગૃત કરી, સૂક્ષમ ભુવને શ્રીમતી રુકિમણીદેવીને જન્મ ઈ.સ. ૧૯૦૪ની ફેબ્રુ- ઉપર સભાનપણે તે કાર્ય કરતા થયા. આરીની ૨૯ મી તારીખે મદુરામાં થયેલ હતું. ૧૯૨૦માં
તેઓશ્રી બદ્ધ ધર્મના અનુયાયી થયા અને શ્રીલંકાડે. એરુડેલ સાથે તેમનું લગ્ન થયું. તેઓ ૧૯૨૬માં
માં શાળાની સ્થાપના કરી. તેઓશ્રી ૧૩ વર્ષના જિનરાજઓસ્ટ્રેલિયામાં રશિયન નૃત્યસ્વામિની શ્રીમતી આના
દાસને ઈંગ્લેડ લઈ ગયા. પાવવાના પરિચયમાં આવ્યાં અને તેમણે સંગીત અને નૃત્યકલાને જીવન સમર્પિત કર્યું. ભરત નાટયકલાનું
ભરત નાટયકલાનું લંડનમાં લેજના મંત્રી થયા અને ડે. એની બેસન્ટ
લંડનમાં વૈજના મંત્રી થયા અને ડે શિક્ષણ તેમણે શ્રી મીનાક્ષી સુન્દરમ પાસેથી લીધું અને ના પરિચયમાં આવ્યા. અડવારમાં તેમણે ૧૪ વર્ષના કલાક્ષેત્રની સ્થાપના કરી,
કૃષ્ણમૂર્તિના પાછલા જન્મ જોયા અને તેમના શિક્ષણનું - તેઓશ્રીએ દેશવિદેશમાં ભરતનાટય રજ કરી કામ હાથ ધર્યું. નૃત્યકલાનું ગૌરવ વધાર્યું. તેઓશ્રી રાજ્યસભાના સભ્ય ઘણા દેશોનો પ્રવાસ કરી થિયેસે ફી, કેળવણી, લિબબન્યાં. પ્રાણીઓ પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈ તેમણે પ્રાણુઓ ય શહિ. શા અને 22 23 પ્રત્યેની ક્રરતા નિવારણ બિલ રજૂ કર્યું. તેઓશ્રીને વેગ આપ્યો. ૧૯૫૬માં પદ્મભૂષણને ખિતાબ અને ૧૯૬૮માં પ્રાણમિત્રને એડ મળે. તેમની કલાસાધના, ભારતીય ઈ.સ. ૧૯૩૪ના માર્ચની પહેલી તારીખે તેમણે સ્થળ સંસ્કૃતિ અને કલા પ્રત્યેનો પ્રેમ અને પ્રાણીઓ પ્રત્યેની દેહ છોડ. અનુકંપા તેઓશ્રીના આત્મ-સૌદર્યનું ઘોતક છે. (૭) શ્રી દામોદર કેશવ માવળંકર “The only power that can build a
અમદાવાદમાં થિયોસોફિકલ સોસાયટીની લોજની bridge between centuries is this wonderful thread of love that weaves life into great
સ્થાપના પણ નહોતી થઈ ત્યારે માવળંકર કુટુંબના ત્રણ garment of protection and warmth."
સ થિયેસેફિકલ સોસાયટીના સભાસદ બન્યા હતા.
થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક મેડમ લેટસ્કી અને --Smt. Rukmini Devi
કર્નલ એકટ ઈ.સ. ૧૮૭૯માં મુંબઈ આવીને વરલી (૬) બિશપ લેડબીટર
તરફના “કોઝ નેસ્ટ” મકાનમાં રહેતા હતા અને થિયોપોતાની ઇન્દ્રિયાતીત શક્તિથી સૃષ્ટિના સર્જનના સોફિકલ સોસાયટીના પ્રસારનું કામ આરંભ્ય હતું. અણઉકલ્યા અદશ્ય ભેદ અને મૃત્યુના પડદા પાછળના કિસીકી અને થિસેફિકલ સાયટી વિષે જાણવા અદ્ભત રહસ્યોનું વિશદ માહિતી આપતું અનુપમ સાહિત્ય
અને ચર્ચા કરવા અમદાવાદના શ્રી કેશવ માવળંકર અને સર્જનાર અને ગૂઢવિદ્યા પારંગત બિશપ લેડબીટરને
તેમના ભાઈ આવ્યા હતા. તેઓ સોસાયટીના સભ્ય જન્મ ઈ.સ. ૧૮૪૭ની ફેબ્રુઆરીની ૧૭ મી તારીખે
બન્યા. તેમની સાથે તેમના યુવાને પુત્ર દામોદર માવળંકર ઇંગ્લેન્ડમાં થયે હતે.
હતા. મેડમ લેવસ્કીએ દામોદરને બે મહાત્માઓની તેઓ થિયોસોફિકલ સોસાયટીના નિઃસ્વાર્થ સેવક છબી બતાવી. તેમાંથી એક મહાત્માને તેઓશ્રીએ પિતાના અને આદર્શ શિક્ષક હતા. ગેરસમજ અને વિરોધના ગુરુ તરીકે ઓળખ્યા. તેમણે પોતાના પિતાશ્રી અને વંટોળ વચ્ચે પણ તેઓ ચારિત્ર્ય ઘડતર, આધ્યાત્મિક કાકાશ્રીને કહ્યું, “હું જ્યારે ખૂબ માં હતું ત્યારે આ જીવન સાધના અને ગુરુદેવના કાર્યમાં રચ્યાપચ્યા રહેતા મહાત્માએ મારા શરીર પર હાથ ફેરવ્યો હતો અને હતા. જેને પરિણામે વિરોધીઓથી સ્વબચાવ માટે તેમની મને માંદગીમાંથી બચાવી લઈ જીવતદાન આપ્યું હતું..... પાસે સમય જ ન રહેતો.
ત્યારથી હું એમને મારા ગુરુ માનું છું.” એમ કહી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org