________________
વિશ્વની અસ્મિતા
જ કાયદો કરી આપ્યો હતો. લડાઈમાંથી નિવૃત્ત થઈને ઈ.સ. ૧૮૮૨ માં કર્નલ ઍકેટ અને બ્લેટસ્કીએ પોતે વકીલાતના ધંધામાં જોડાયા હતા.
સાથે રહીને “અડિયાર માં, જે જગતની થિયોસેફિકલ અમેરિકાની એડી ફાર્મમાં ગુજરેલાંઓ તરફના સંદેશા
પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે, બંગલાઓ સાથે વિશાળ મેળવવાના જે અખતરા થયા હતા ત્યાંની માહિતી કર્નલ
જામીનની ખરીદી કરી હતી. અત્યારે તે સ્થળ ઉપર કોટે છાપાઓમાં પ્રસિદ્ધ કરાવી હતી. તેમનું લખાણ
વિશ્વનું થિયોસોફિકલ કેન્દ્ર વિસ્તરેલું છે. જગતની શ્રેષ્ઠ
લાઈબ્રેરી આધુનિક સમયમાં અધ્યારમાં છે. ઈ.સ. ૧૮૮૬એટલું રસિક હતું કે તે ન્યૂઝપેપર (છાપું) એક ડોલરની કિંમતે વેચાતું હતું. અમેરિકામાં તેમનો મૅડમ લેવૅસ્કી
માં આ લાઈબ્રેરીના ઉદ્દઘાટન પ્રસંગે આલ્કોટે જગતના સાથે મેળાપ થયો હતો. બંનેએ સાથે મળીને ૧૭
બધા ધર્મગુરુઓને આમંત્રણ આપ્યું હતું. નવેમ્બર ૧૮૭૫ માં થિયેસેફિકલ સોસાયટીની સ્થાપના | મેડમ પ્લેટસ્કીએ જગતને થિયોસોફી (બ્રહ્મજ્ઞાન ) ન્યૂયોર્ક શહેરમાં કરી હતી. આ બને સ્થાપકોને સોસા- આપી અને કર્નલ ઍકૅટે થિયેસેફિકલ સોસાયટી યટીના બાલ્યકાળમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. છતાં દ્વારા આ જ્ઞાનને જગતભરમાં ફેલાવો કર્યો. આ શિક્ષણમાં બનેએ ખંત, વફાદારી, શ્રદ્ધા અને ઉત્સાહથી સોસાયટીનું મુખ્ય શિક્ષણ એ હતું કે સાચા થિયોસેફિટે વફાદારીથી તેના બાલ્યકાળમાં પાલન કર્યું હતું.
સેવા કરવી અને પોતાની ખામીઓ અને બીજાઓ માટેના
પૂર્વગ્રહ (Prejudices) બાજુ પર મૂકીને થિયોસોફિકલ ૧૮૭૫ થી ૧૯૦૭ સુધી તેઓશ્રી સોસાયટીના પ્રથમ
સોસાયટીની ખરા હદયથી સેવા કરવી. થિયેસેફિકલ પ્રમુખ થયા હતા અને ૧૯૦૭માં તેમનું નિધન થયું.
સાયટી જગતભરમાં ભ્રાતૃભાવ, એકતાભાવ, પ્રેમ, સુલેહ પ્રમખ થયા પછી તેઓશ્રી હિંદુસ્તાનમાં આવ્યા અને અને શાંતિનો પયગામ ફેલાવવામાં અગત્યનો ફાળો ફરામજી કાવસજી ઈન્સ્ટીટયુટમાં જરથોસ્તી ધર્મ ઉપર ખૂબ મનનીય ભાષણ કર્યું હતું. જાપાનમાં અને સિલોનમાં બુદ્ધ ધર્મ માટેના તેમનાં મંદિરના ઝઘડા મટાડયા હતા
૧૭ ફેબ્રુઆરી ૧૯૦૭માં તેમણે પોતાને સ્થૂળ દેહ અને બન્ને પક્ષેને એક કર્યા હતા. એમણે અથાગ મહેનત છાડયો હતો, જે આજ દિન સુધી ‘અડયાર ડે' તરીકે કરીને બુદ્ધધર્મની સાચી સેવા કરી હતી. હરિજનો ઊજવાય છે. તન, મન, ધન, સર્વે તેમણે સંસાયટીને માટે તેમણે નિશાળે સ્થાપી હતી.
ચરણે અર્પણ કર્યા હતાં. એમણે જે થિયોસોફીનાં બીજ
વાવ્યાં હતાં તેમાંથી આજે સુંદર વૃક્ષો અને પુપિ થિયેસેફિકલ સોસાયટીના પહેલા પ્રમુખ તરીકે ખીલ્યાં છે. અને સોસાયટીના ૧૦૪માં વર્ષના જીવનમાં તેમણે જગભરમાં નવી નવી શાખાઓ માટે ૮૯૩ ચાટર આપણે બ્રહ્મવિચારનાં સુમધુર ફળાને આસ્વાદ લેવા આપ્યા હતા.
ભાગ્યશાળી થયા છીએ. એમના જેવી સેવા બજાવવા ડો. એની બેસન્ટ જેઓ પાછળથી થિયોસોફિકલ ૧
લાયક થઈએ. સાયટીના પ્રમુખ થયાં હતાં તેમણે એકવાર કર્નલને (૩) મૅડમ બ્લેસ્કી – કહ્યું હતું કે “હે-ની, હું ધારું છું કે જે સોસાયટીને
વિશ્વ કલ્યાણાર્થે વિકાસની દિવ્ય યોજનાને અમલી કામ પડે તો તમે તમારા જમણે હાથ પણ કાપી આપો કરતાં સિદ્ધસંઘના આ સ્વયંસિદ્ધા, સમર્પિત સેવિકા ખરા ? કનકે જવાબ આપ્યો હતો કે “આખે હાથ અને દિવ્ય પ્રકાશદાત્રી રશિયન રાજવંશી મહિલા હેલેના તો શું પરંતુ સોસાયટીના લાભ માટે મારા શરીરના પેટના લૅવૅટસ્કીએ ઈ.સ. ૧૮૭૫ માં ન્યુકમાં થિયાટુકડે ટુકડા કરવા હું તૈયાર છું.”
સેફિકલ સાયટીની સ્થાપના કરી અવનિને આત્મજ્ઞાનકર્નલ એક્રેટમાં માંદાને સાજા કરવાની શક્તિ થિયોસેફીના અજવાળે અજવાળી. (Healing power) હતી. કેટલાંયે મનુષ્યોનાં ખૂબ ઓગણીસમી સદીમાં અંધશ્રદ્ધા અને અશ્રદ્ધાના વિકટ દુખે, જે કદી સાજા ન થાય એ ડૉકટરના અંધકારમાં અટવાતી માનવજાતિને બ્રહ્મવિદ્યાના આધુનિક અભિપ્રાય હતે, તેઓશ્રીએ માથે હાથ ફેરવીને સાજા સ્વરૂપ થિયોસેફિને પ્રકાશ ધરી થિસોફિકલ સંસાકરી નાખ્યાં હતાં.
યટીના પ્રથમ જ્યોતિર્ધર બન્યાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org