________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
(૬૯૧
ઝુંબેશ ઉઠાવી હતી. હિંદ અને બ્રિટનની એકતામાં તેઓ પવિત્ર ગંગાની માફક માણસોને ઉચ્ચ જીવનમાં લઈ માનતા હતા. એમણે ઘડેલું Commonwealth of જઈને પાવન કરતી અને એ વાણીનું પાલન કરીને. India નામનું બિલ બ્રિટનની આમસભાએ પસાર કર્યું જીવનમાં ઉતારીએ તે જીવનપલટો થયા વિના ન રહે. હતા. અને તેને જે હિંદવાસીઓએ ટેકે આપ્યો હોત એમના આગળ બેસવું તે પ્રભુના મકાનમાં બેઠા હોઈએ તે સ્વતંત્રતા માટે પાછળથી જે હકલડો થયાં, લોહી અથવા ગિરનાર, હિમાલય જેવા પવિત્ર પહાડો ઉપર હોઈએ રેડાયાં અને દેશના ભાગલા પડયા તે બધા વગર ભારતને એવી શુદ્ધ અને પવિત્ર લાગણી અનુભવાતી હતી. તેઓ સ્વતંત્રતા મળી હોત.
એક મહાન ગિની અને આત્મજ્ઞાની હતાં. અને તેથી કેળવણીના ક્ષેત્રમાં તેમને ફાળે ઘણે મેટ હતે.
રાજકીય, વિજ્ઞાનિક અને બીજી અનેક બાબતમાં એમણે
જે ભવિષ્ય ભાખ્યું હતું તે સાચું પડ્યું હતું. બેસન્ટ લંડનના કવીન્સ હોલમાં સુંદર અને જુસ્સાપૂર્ણ, વિદ્વત્તા
. માતા એટલે કૃષ્ણની બંસરી, મોરલીધરની મોરલી અને પૂર્ણ ભાષણે આપતા ત્યારે સભાખંડ પૂરેપૂરો ભરાઈ
સરસ્વતીની વીણા હતાં. એમના દેહાવસાન સમયે અ8જતો હતો. દરેક ભાષણની વ્યક્તિદીઠ એક ગીની લેતાં,
ભીની આંખોએ સરોજિની નાયડુએ અંજલી આપી હતી તે બધા પિસે કેળવણીના કાર્યમાં વાપરતાં હતાં. તેમણે
કે “Dr. Besent was a combination of Parvati, અનક સ્કૂલ અને કોલેજ કદિ ઉgle જમા થd Laxmi and Saraswati. Parvati for Laxmi for શિક્ષણ અપાતું હતું. તેમણે બનારસમાં સ્થાપેલી સેન્ટ્રલ love and Sarswati in wisdom. હિન્દુ કૅલેજ પાછળથી હિંદુ યુનિવર્સિટી થઈ, અને
કમગિની એની બેસન્ટને આપણા અંતરના અનેક સહર્ષ પંડિત મદનમોહન માલવિયાને પોતાની સંસ્થા સેંપી દીધી હતી. એમણે અનેક થિયોસોફિકલ શાળાઓ
વંદન હો. પણ સ્થાપી હતી.
(૨) કર્નલ હેની સ્ટીલ કેટતેમના મત પ્રમાણે દરેક બાળક સશકત શરીર અને તેમનો જન્મ ઑગસ્ટ ૧૮૩૨માં ન્યુજરસીમાં મનનથી તેનામાં રહેલી છૂપી શક્તિ બહાર કાઢવી એ જ ઇલિશ પ્યુરીટન કુટુંબમાં થયો હતો. એમનું કુટુંબ ખરી કેળવણી, નહીં કે તેના મગજમાં જે ગમે તે ભરવું. ઘણું લાંબા સમયથી યુનાઈટેડ સ્ટેટમાં વસતું હતું. દરેક હિંદી યુવાન દેશનો સારો નાગરિક બને, હિંદના ખેતીવાડી વ્યવસાયમાં તેઓશ્રી પ્રવીણ બન્યા. તે પછી સંસ્કાર સમજે, આત્મશ્રદ્ધા અને ગૌરવવાળો થઈ પોતાના ગ્રીક ગવર્નમેન્ટ એથેન્સની યુનિવર્સિટીમાં એમને Chair પગ ઉપર ઊભો રહે એ જ સાચી કેળવણી છે. તેમના of Agriculture માટે પસંદ કર્યા હતા. પરંતુ એમણે હાથ નીચે શિક્ષણ પામતા વિદ્યાથીઓ તથા કાર્યકરો આ પસંદગી સ્વીકારી નહોતી. વોશિંગ્ટનમાં Director તેમને અમા’, ‘મા’ ના વહાલભર્યા નામથી બોલાવતા of Agricultural Bureau તરીકે પસંદ થયા હતા. હતા. તેમણે મનુષ્યો ઘડડ્યા.
પરંતુ આ ઑફર પણ તેમણે સ્વીકારી નહોતી. તેઓશ્રી
ખેતીવાડીના વિષયના નિષ્ણાત હતા અને તેમનાં આ તેઓ એક મહાન લેખક હતાં. તેમનાં પુસ્તકે અને
વિષયનાં ઘણાં લખાણે પેપરોમાં છપાયાં હતાં, આ ચોપાનિયાં, લેખ, લગભગ ૩૦૦ પુસ્તક, પુસ્તિકાઓ
વિષયોનાં તેમણે બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા હતાં. અમેલખીને આપણે માટે અખૂટ ખજાને મૂકી ગયાં છે. તેમણે
રિકાના સિવિલ વોર( યુદ્ધ)માં તેઓશ્રી લશ્કરમાં આપેલ પ્રકાશ આપણને જનમેજ” આવા અજ્ઞાનના
જોડાયા હતા અને કલા તરીકે સેવાઓ આપી હતી. અંધકારમાંથી રોશનીના માર્ગ ઉપર લાવવા માટે તેમ જ
લશ્કરનાં કેટલાંક ખાતાંઓમાં ખૂબ જ લુચ્ચાઈ અને મન અને આત્માને ખોરાક પૂરો પાડવા માટે અતિશય
ચારીઓ થતી હતી, તે કર્નલ એકેટે તેમની નેતૃત્વઉપયોગી થઈ પડયાં છે.
શક્તિ તથા દેશસેવાની ભાવનાથી પ્રેરાઈને અટકાવી હતી. તેઓ એક સુંદર વક્તા પણ હતાં. તેમને સાંભળવા આ ફરજ દરમ્યાન એક ખરાબ ગુનેગારને સિંગસિંગની એ ભાગ્યશાળીના નસીબમાં હતું. શ્રોતાઓ કહેતા જેલમાં દશ વર્ષની સખત કેદની સજા કરી હતી. અમે બેસન્ટમાતા ભાષણ આપે ત્યારે જાણે નાયગરા ધોધ રિકન સરકારે આ માટે પ્રશંસાને તાર મોકલ્યો હતો. વહેતો હોય એમ શબ્દો નીકળતા હતા. તેમની વાણી એમણે પોતાની સેવાથી સરકારને લડાઈ જીતવા જેટલો
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org