________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૭૩
થાય છે. અલબત્ત, વિરતિ એટલે ત્યાગ-વૈરાગ્ય શું છે તે વર્તતે જીવ ચારે ઘનઘાતી કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાજાણતો હોવા છતાં પૂર્વના પ્રબળ સંસ્કારી અને કર્મના વરણીય, મોહનીય અને અંતરાય)ને ક્ષય કરી કેવળજ્ઞાન ઉદયને કારણે પૂર્ણ પણે તે આચરણમાં મૂકી શકતો નથી પ્રાપ્ત કરે છે. પરંતુ આ સ્થાનમાં હજુ જીવને ચાર માટે તે અવિરતિસમ્યગદષ્ટિ કહેવાય છે. (૫) દેશવિતિ. અઘાતી કર્મો ભોગવવાનો બાકી હોય છે એટલે કે એને સમ્યગદષ્ટિ – આ ગુણસ્થાને રહેલા જીવ સમ્યગૃષ્ટિપૂર્વક હજુ મન, વચન અને કાયાના યોગ બાકી હોય એથી તે વ્રત વગેરે નિયમનું અંશતઃ પાલન કરી શકે છે માટે સગી કેવળી કહેવાય છે. (૧૪) અયોગ કેવળી --- તે દેશવિરતિસમ્યગદષ્ટિ કહેવાય છે. (૬) પ્રમત્તસંયત – આ ગુણસ્થાને જીવ ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરી ત્યાગવૈરાગ્યમાં દઢ બનેલો સમદષ્ટિ જીવ મહાવ્રતરૂપી મુક્તિ અથવા મોક્ષપદને પામે છે. અહીં જીવ ગરહિત સર્વવિરતિ ધારણ કરે છે, પરંતુ કયારેક કર્તવ્યમાં તેનાથી થાય છે અને કેવળજ્ઞાનસહિત હોય છે એટલે તે અગી પ્રમાદ થઈ જાય છે માટે એને પ્રમત્તસંવત કહેવામાં કેવળી કહેવાય છે. આવે છે. (૭) અપ્રમત્તસંયત – પ્રમાદમુક્ત સમ્યગૃષ્ટિ જીવનું આ ગુણસ્થાન છે, પરંતુ પ્રમાદમુક્ત અવસ્થામાં
ગુણસ્થાનના ક્રમની સાથે ચિત્તમાં રહેલી ધ્યાનની સતત સ્થિર રહેવું અત્યંત કઠિન હોવાથી ઘણા જીવો પ્રક્રિયા પણ સંલગ્ન છે. દયાન ચાર પ્રકારનું છે: આd, પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થા વચ્ચે – છઠ્ઠા અને સાતમા રોદ્ર, ધર્મ અને શુકલ. એમાંનાં પ્રથમ બે અશુભ ધ્યાન ગુણસ્થાન વચ્ચે ઝોલાં ખાતા રહે છે. (૮) અપૂર્વકરણ –
છે અને માટે વર્યું છે. એ પ્રવર્તતાં હોય છે ત્યાં સુધી કરણ એટલે ક્રિયા અથવા અધ્યવસાય. આ ગુણસ્થાનમાં આમાં છઠ્ઠા ગુણસ્થાનથી ઉપર જઈ શકતો નથી. ધર્મધ્યાન ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરવાનો અને શુકલ ધ્યાન શુભધ્યાન છે. તે આત્માને ઉચ્ચતર અપૂર્વ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. “ઉપશમ” અને ગુણસ્થાને લઈ જાય છે અને છેવટે કેવળજ્ઞાન અને મોક્ષની ક્ષય” પારિભાષિક શબ્દો છે. ઉપર રાખ ઢાંકવાથી પ્રાપ્તિ કરાવે છે. અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ હેલવાત નથી તેવી કિયા તે ઉપશમ. અગ્નિ ઉપર પાણી નાખવાથી તે સદંતર
અનેકાંતવાદ હેલવાઈ જાય છે તેવી કિયા તે ક્ષય. આ ગુણસ્થાને
અનેકાંતવાદ એ જૈન ધર્મને એક મહત્ત્વનો સિદ્ધાંત ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એમ બે શ્રેણી પડે છે. તે
છે. કઈ પણ વસ્તુના અનેક અંત એટલે કે ગુણધર્મ ઉપશમશ્રેણી માંડતો જીવ ક્રમે ક્રમે અગીયારમાં ગુણસ્થાન હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને, ગુણને, અંતને પૂરી રીત સુધી પહોંચે છે. ક્ષેપક શ્રેણી માંડ જીવ નવમા અને
તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈ દશમાં ગુણસ્થાને થઈ સીધે બારમાં ગુણસ્થાને પહોંચે
પણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઇત્યાદિને વધુમાં છે. અગિયારમાં ગુણસ્થાનને તે સ્પર્શત નથી. (૯)
વધુ દષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતેથી અને વધુમાં વધુ અનિવૃત્તિ બાદર (અનિવૃત્તિકરણ) – મેહનીય કર્મના
ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી બાકી રહેલા અંશને પણ અહીં ઉપશમ કે ક્ષય થાય
એવાં તો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે છે અને આત્મા વધારે વિશુદ્ધ બને છે. (૧૦) સુમ- અનેકાંતવાદ. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત સંપરાય – સંપરાય એટલે કષાય. મેહનીય કમ ઉપ
હોઈ શકે છે. એ સ્વરૂપનું જુદી જુદી અપેક્ષાએ દર્શન શાન્ત અથવા ક્ષીણ થવા જાય છે ત્યારે રાગનો–લેભ
કરવું તે અનેકાંતવાદ. કષાયને સૂક્ષમ અંશ બાકી રહી જાય છે. તેવી સ્થિતિ આ ગુણસ્થાનમાં હોય છે. (૧૧) ઉપશાંત મોહ– મોહનીય અનેકાંતવાદ માટે પારિભાષિક શબ્દ છે સ્યાદ્વાદ. કર્મની બાકી રહેલી પ્રકૃતિઓ અહીં શાંત થાય છે. જેમણે સ્વાતું એટલે કથંચિત એટલે કે કેટલુંક જાણવા મળ્યું ઉપશમશ્રણ માંડી છે એવા આત્માઓ માટે જ આ છે, પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાંતવાદ સિદ્ધાંત ગુણસ્થાન છે. (૧૨) ક્ષીણ મોહ - આ ગુણસ્થાને વર્તતો છે અને એ સિદ્ધાંતને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ જીવ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિએને ક્ષય કરે છે. કે શૈલી તે સ્યાદ્વાદ છે. એને માટે સમજવા અંધહસ્તીઅહીંથી જ જીવ અંતમુહૂર્ત જેટલા સમયમાં કેવળજ્ઞાન ન્યાયનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. સાત આંધળા માણસેએ પ્રગટાવે છે. (૧૩) સયોગી કેવળી – આ ગુણસ્થાનકે પિતાની હથેળી વડે સ્પર્શ કરી હાથીને આકાર જાણવાને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org