________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૭૧
બાંધી હોય તેમાં પણ જ્યાં જ્યાં અસંયમ જણાતો હોય ણાસમિતિ – આહાર, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ દેષરહિત અને ત્યાં ત્યાં સંયમમાં રહેવા માટે એ મર્યાદાઓ કમે ક્રમે નિર્દોષ છે કે નહીં તે વિશે ગષણા કરી તે ગ્રહણ કરવાં. ઓછી કરતાં જવું એ માટે આ વ્રત છે. (૩) પૌષધવ્રત (૪) આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ – આસન વગેરે ગ્રહણ - આ વ્રત પ્રમાણે પર્વના દિવસે ગૃહસ્થના બધા વ્યવ- કરતી વખતે અથવા તેને ત્યાગ કરતી વખતે સંયમપૂર્વક હારનો ત્યાગ કરી, મન, વચન અને કાયાને ધાર્મિક તે ક્રિયા કરવી. (૫) શાનિક સમિતિ – પોતાનાં ક્રિયાઓમાં પવી, આખા દિવસ માટે સાધુ જેવું જીવન મળ-મૂત્રાદિક મૂકતી વખતે તે કયા સંયમપૂર્વક કરવી. અંગીકાર કરવાનું હોય છે. (૪) અતિથિસંવિભાગવત – આ ક્રિયાઓ સંયમપૂર્વક એવી રીતે કરવી જોઈએ કે સાધુ, સાધવી અને અન્ય સંયમીઓને અન્ન, વસ્ત્ર ઈત્યા- જેથી સ્થૂલ-સૂમ હિંસા ન થાય. દિનું શ્રદ્ધાપૂર્વક પરમ ભક્તિથી દાન આપવું એ આ વ્રત. મનગપ્તિ, વચનગતિ અને કાયપ્તિ એ ત્રણ ગુપ્તિ
A છે. ગુપ્તિ એટલે ગેપન કરવું, વશ રાખવું, સંયમમાં સાધુઓ અને ગૃહસ્થોએ પોતાનાં વ્રતનું પાલન મન,
રાખવું. સાધુઓએ પિતાનાં મન, વચન અને કાયાને વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરા
પૂર્ણ પણે સંયમમાં રાખવાનો પ્રયત્ન કરે જોઈએ. વવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રત પાળવાનું હોય છે.
કર્મની નિર્જરા થાય એટલા માટે સાધુઓએ જે કંઈ સાધુ અને ગૃહસ્થ એ રોજ રોજ પિતાનાથી થયેલાં
પ્રકારનાં દુ:ખ, કષ્ટ આવી પડે તે સહજ ભાવે સહન કરી
લેવાં તેને પરીષહ-પરીસહ કહેવામાં આવે છે. શ્રુધા, પાપની આલોચના કરી ક્ષમા માગવાની હોય છે. આ પ્રકારની ક્રિયાને પ્રતિકમણ કહેવામાં આવે છે. ક્ષમા
તૃષા, ટાઢ, તડકો, શરીરે પરસેવો કે મેલથી દુધ માગવા માટે “મિચ્છામિ દુક્કડમ” (મિથ્યા જે ટુકત૬)
થાય, કઈ રોગ થાય, સરખી પથારી ન હોય, કેઈ
તિરસ્કારયુક્ત વચન બોલે, કઈ અતિશય પ્રશંસા કરે, શદ જિનોમાં સુપ્રસિદ્ધ છે.
કોઈ શરીર પર પ્રહાર કરી જાય, મછર, ડાંસ વગેરે તપ અને સંયમની આરાધના માટે જનનું સૌથી કરડે ઇત્યાદિ બાવીસ પ્રકારના પરીસહ સહજભાવે સહન મેટું પર્વ તે પર્યુષણ પર્વ છે. એ પર્વને અંતે જેનો કરી લેવા જોઈએ. એવે વખતે સાધારણ માણસના વર્ષ દરમિયાન થયેલા અપરાધો માટે પપર ક્ષમા મનમાં ક્રોધ; આક્રોશ; ઈર્ષ્યા, રાગ, દ્વેષ ઇત્યાદિ પ્રકારના આપે છે અને ક્ષમા માગે છે. એટલા માટે પર્યુષણ પર્વ દુર્ભાવ જમે તેવે વખતે સાધુએ સમતાભાવ ધારણ કરવો ક્ષમાપનાના પર્વ તરીકે જાણીતું છે.
જોઈએ, જેથી ચા જલન ના પાતે દઢ રહી શક. દરેક જેને દાન, શીલ, તપ અને ભાવ એ ચારની
બાર ભાવના અને યતિધમ આરાધના કરવી જોઈએ. અને અન્ય જીવો પ્રત્યે મંત્રી, પ્રમોદ, કરણ અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને જીવન
જેઆ મુક્તિપદા સુખની ઈચ્છા કરે છે તેમણે માં ઉતારવી જોઈએ.
હૃદયમાં વિરાગ્યના ભાવને ધારણ કરવાનો અને તેને દઢ
કરવાનો પ્રયત્ન કરવો જે એઅશુભ વિચારોને દૂર સમિતિ, ગુપ્તિ ઈત્યાદિ
કરી ચિત્તમાં શુભ વિચારોને થિર કરવા માટે, આત્મ
હિતના વિષયમાં ચિત્તને દઢ કરવા માટે શાસ્ત્રકારે એ સર્વવિરતિ ચારિત્રનું પાલન કરનાર સાધુ એ એ પંચ- બાર પ્રકારની ભાવના ઓનું નિત્ય મનન-ચિંતન કરવા માટે મહાવ્રતોના પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, જણાવ્યું છે. એ બાર ભાવના ઓ નીચે મુજબ છે : બાવીસ પરીસહ, બાર ભાવના, દસ યતિધર્મ ઇત્યાદિનું પાલન કરવું આવશ્યક છે.
(૧) અનિત્યભાવના – શરીર, ધન, વૈભવ કુટુંબ,
પરિવાર વગેરે સર્વ અનિત્ય, વિનાશી છે માત્ર આત્મા પાંચ સમિતિ આ પ્રમાણે છે : (૧) ઈસમિતિ - જ અવિનાશી છે. (૨) અશરણુ ભાવના – વૃદ્ધાવસ્થા, રોગ, ભૂમિ ઉપર જઈને સંયમપૂર્વક ચાલવાની ક્રિયા કરવી. મૃત્યુ આગળ જીવ લાચાર થઈ જાય છે. મરણ સમયે (૨) ભાષા સમિતિ – પાપરહિત ભાષા બેલી (૩) એષ જીવને શરણું રાખનાર સંસારમાં કોઈ નથી. (૯) સંસાર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org